Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત, ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સ્થગીત

India vs Sri Lanka T20: સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના સંક્રમિત જણાતા ભારતીય ટીમ હાલમાં આઇસોલેટ કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ શ્રીલંકા સામેની શ્રેણીમાં 1-0 થી આગળ છે.

Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત, ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી મેચ સ્થગીત
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 5:12 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રમાનારી બીજી T20 મેચ કોરોના વાયરસના સંક્રમણને લઈને સ્થગીત કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં રમાઈ રહેલી T20 સિરીઝ માટે કોલંબોમાં હાલ ભારતીય ટીમ ઉપસ્થિત છે. ભારતીય ટીમ (Team India) ના ઓલરાઉન્ડર કુણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યો છે. જેના કારણે બંને ટીમોને આઇસોલેટ કરી દેવામાં આવી છે.

આ સાથે તમામ ખેલાડીઓનો પરીક્ષણ કરવામાં આવી રહ્યુા છે. જેને લઇ આજે રમાનારી T20 શ્રેણી બીજી મેચ સ્થગીત કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ બાકીના તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવશે, તો મેચ બુધવાર 28 જુલાઇએ રમાઇ શકે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મામલાની જાણકારી રાખનારા એક સૂત્ર દ્વારા બતાવવામાં આવ્યું હતુ. તેણે કહ્યુ કે ભારતીય ઓલરાઉન્ડર પોઝિટિવ આવવાના બાદ બન્ને ટીમોને આઇસોલેટ કરી દેવામાં આવી છે. જો બધું જ યોગ્ય રહ્યું તો આ મેચ બુધવારે 28 જુલાઈના દિવસે રમાઇ શકે છે. ભારતીય ટીમ સિરીઝમાં 1-0 થી આગળ છે. જેની આખરી મેચ ગુરુવાર 29 જુલાઇએ રમાનારી છે.

કોરોનાને કારણે પ્રભાવિત થઇ સિરીઝ

ટીમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસ દરમ્યાન કોરોના સંક્રમણને લઇને પહેલા પણ અડચણ આવી હતી. 13 જૂલાઇ એ વન ડે સિરીઝ શરુ થવાના બે દિવસ પહેલા શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ સંક્રમિત જણાઇ આવ્યો હતો. જેના કારણે સિરીઝના સંપૂર્ણ કાર્યક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યુ હતુ. 18 જૂલાઇ થી વન ડે સિરીઝની શરુઆત થઇ હતી. તો 25 જૂલાઇએ પહેલા T20 મેચ થી કેટલોક સમય પહેલા જ કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં પ્રેસ બોક્સમાં પણ સંક્રમણ જણાયુ હતુ. જેને લઇને તેને બંધ કરી દેવામાં આવ્યુ હતુ. જોકે તેની અસર તે મેચમાં કોઇ જ પડી નહોતી.

સૂર્યકુમાર અને શોના ઇંગ્લેન્ડ રવાના થવા પર સવાલ

કોરોના સંક્રમણના મામલા બાદ સવાલ પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને લઇને ઉભો થયો છે. બંને ખેલાડીઓ ને એક દિવસ પહેલા જદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓનુ સ્થાન ભરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે વોશિંગ્ટન સુંદર અને શુભમન ગીલનુ સ્થાન લેશે. આવામાં તે પ્રવાસ માટે તેમના રવાના થવા પર પણ સંકટ તોળાયુ છે.

ઇંગ્લેન્ડમાં ઉપસ્થિત ભારતીય ટીમમાં હાલમાં જ કોરોના સંક્રમણ સામે આવ્યુ હતુ. 20 દિવસની રજાઓ દરમ્યાન વિકેટકિપર બેટસમેન ઋષભ પંત અને સપોર્ટ સ્ટાફના સદસ્ય દયાનંદ પણ સંક્રમિત થયા હતા. બંને જોકે સ્વસ્થ થઇ ચુક્યા છે અને ટીમ સાથે પરત જોડાઇ ચુક્યા છે.

આ પણ વાંચોઃ Mirabai Chanu : બાળકીએ મીરાબાઈ ચાનુની નકલ કરી, મીરાબાઈએ કહ્યું ‘So cute. Just love this ’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">