રિષભ પંતનું ફરી સરન્ડર , દેશના નેતાઓ પણ પૂછી રહ્યા છે કે સંજુ સેમસન ટીમમાં કેમ નથી?

રિષભ પંત (Rishabh Pant) ડેરીલ મિશેલને ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આ દરમિયાન તેણે 16 બોલ રમ્યા અને માત્ર 10 રન બનાવ્યા.

રિષભ પંતનું ફરી સરન્ડર , દેશના નેતાઓ પણ પૂછી રહ્યા છે કે સંજુ સેમસન ટીમમાં કેમ નથી?
, દેશના નેતાઓ પણ પૂછી રહ્યા છે કે સંજુ સેમસન ટીમમાં કેમ નથી?Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 11:15 AM

ન્યુઝીલેન્ડમાં બીજો દાવ, બીજી નિષ્ફળતા. માત્ર 25 રન સાથે રિષભ પંત પેવેલિયન પરત ફર્યો હતો. ક્રાઈસ્ટચર્ચમાં તેની પાસે સારા સ્કોરની આશા હતી. તમને 13મી ઓવરમાં જ ક્રિઝ પર ઉતરવાની તક મળી હતી. એટલે કે, વિકેટ બચાવી અને મોટી ઈનિગ્સ રમવાની તેની પાસે પુરી તક હતી પરંતુ આ તક પણ તે પચાવી શક્યો નહિ આશ્ચર્યજનક વાત એ છે કે, એવા બોલરની ઝપેટમાં આવ્યો જેને આ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર 11.1 ઓવર બોલિંગ કરવાનો અનુભવ હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રિષભ પંત ડેરીલ મિશેલને ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આ દરમિયાન તેમણે 16 બોલ રમ્યા અને માત્ર 10 રન બનાવ્યા હતા આવી જ રીતે તેણે 3 વનડે મેચની સિરીઝની 2 ઈનિગ્સમાં માત્ર 25 રન બનાવી શક્યો હતો. તમને જણાવી દઈએ કે, નેપિયરમાં રમાયેલી પ્રથમ વનડેમાં પંતે 15 રન બનાવ્યા હતા.

નંબર 4 પર ઉતર્યો છતા પંત ફેલ રહ્યો

રિષભ પંતના પરફોમન્સમાં સતત ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને આજ કારણ છે કે, તેના પર સવાલ ઉઠી રહ્યા છે. તે સારું પ્રદર્શન કરી શકે તેના માટે તેને આજે નંબર 4 પર મેદાનમાં ઉતાર્યો હતો પરંતુ પ્રદર્શન સારું રહ્યું નહિ.

શશિ થરુરે પણ રિષભ પંત પર નિશાન સાધ્યું છે.પરંતુ આ પહેલા જ્યારે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવામાં આવી ત્યારે દેશના પ્રખ્યાત નેતા શશિ થરૂરે તેની બેટિંગ પર સવાલો ઉઠાવ્યા અને પસંદ ન થવા પર સંજુ સેમસન પર નિશાન સાધ્યું.થરૂરે ટ્વીટ કરીને લખ્યું, “રિષભ પંત સારો ખેલાડી છે પરંતુ તે છેલ્લી 11 માંથી 10 ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે સંજુ સેમસનની છેલ્લી 5 ઇનિંગ્સમાં 66ની એવરેજ છે. છેલ્લી 5 ઇનિંગ્સમાં રન બનાવવા છતાં તે બેન્ચ પર બેઠો છે. આને ગંભીરતાથી લેવાની જરૂર છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">