IND vs ENG: કોહલીમાં ખામીઓ શોધનારાઓને રવિન્દ્ર જાડેજાએ આપ્યો સણસણતો જવાબ, કેપ્ટનની ક્ષમતાને લઇ કહ્યુ આમ

વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી શતક લગાવી શક્યો નથી. જ્યારે ICC જેવી મોટી ટૂર્નામેન્ટમાં પણ તે ટીમને જીતાડવામાં સફળ થઇ શકતો નથી. જેને લઇને અવારનવાર તે ટીકાકારોને નિશાને ચઢતો હોય છે.

IND vs ENG: કોહલીમાં ખામીઓ શોધનારાઓને રવિન્દ્ર જાડેજાએ આપ્યો સણસણતો જવાબ, કેપ્ટનની ક્ષમતાને લઇ કહ્યુ આમ
Ravindra Jadeja-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 5:24 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ વરસાદે ધોઇ નાંખી છે. જેને લઇને હવે ચાર મેચોમાં બંને ટીમઓ સિરીઝ પર કબ્જો જમાવવાની ટક્કર આપવાની છે. ભારતીય ટીમ (Team India) ને જીતના આરે આવીને ડ્રોનુ પરીણામ સ્વિકારવુ પડ્યુ હતુ. આ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપના વખાણ, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ભરપૂર કર્યા છે.

વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં ઉતરે એટલે મોટા ભાગે તે રેકોર્ડ બનાવતી રમત રમતો રહ્યો છે. પરંતુ હાલમાં તેના બેટ થી શતક નહી નિકળવાને લઇને તેમજ, ICC ઇવેન્ટમાં તે જીત નહી મેળવવાને લઇને ટીકાકારોના નિશાને ચઢતો રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ બાદ તો કોહલીની કેપ્ટનશીપને લઇને આંગળી ચિંધાવા લાગી હતી. તેની કેપ્ટનશીપની ક્ષમતા ને લઇ ચર્ચાઓ થવા લાગી હતી.

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા લોર્ડઝ ટેસ્ટ પહેલા કોહલીના ખૂબ વખાણ કર્યા હતા. જાડેજા અંડર 19 ના દિવસોમાં કોહલીની કેપ્ટનશીપ હેઠળ રહ્યો હતો. 2008માં જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં અંડર 19 વિશ્વકપ જીત્યો હતો, ત્યારે જાડેજા તે ટીમનો હિસ્સો હતો. જાડેજા એ કહ્યુ હતુ કે, ત્યાર થી લઇને અત્યાર સુધીમાં કોહલની કેપ્ટનના રુપમાં ખૂબ જ પરીપક્વ થઇ ચુક્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કોહલીને મેદાન પર આક્રમક રહેવુ પસંદ

ઓલરાઉન્ડર જાડેજાનુ માનવુ છે કે, વિરાટ કોહલી સકારત્મક રહે છે. જાડેજાએ મીડિયા રીપોર્ટનુસાર કહ્યુ હતુ, હાં હું તેમની સાથે અંડર 19 ના દીવસોથી રમી રહ્યો છુ. તે ખૂબ જ પરીપક્વ થઇ ચુક્યા છે. તે હંમેશા સકારાત્મક રહે છે. તે હંમેશા મેચ જીતવા ઇચ્છે છે, ભલે અમે કોઇ પણ ટીમ સામે રમી રહ્યા હોય. અમે મોટી મેચ રમી રહ્યા હોય કે, સામાન્ય સિરીઝ. તે હંમેશા દબદબો બનાવી રાખવા ઇચ્છે છે. તે ટીમને સારા વાતાવરણમાં બનાવી રાખે છે. તે તેમની કેપ્ટનશીપનો પ્લસ પોઇન્ટ છે. તે મેદાન પર હંમેશા આક્રમક રહેવાનુ પસંદ કરે છે.

IPL માટે પણ તૈયાર

IPL 2021 ને કોરોનાને કારણે અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પરંતુ હવે તે આગામી મહિનાથી ફરી શરૂ થઈ રહી છે. આ અંગે જાડેજાએ કહ્યું કે, જેનાથી ટીમને T20 વર્લ્ડકપની તૈયારીમાં મદદ મળશે. જાડેજાએ કહ્યું, હા, ઇંગ્લેન્ડ શ્રેણી બાદ IPL શરૂ થઇ રહી છે. તે વર્લ્ડકપની તૈયારી માટે સારું રહેશે. અમે IPL અને વર્લ્ડ કપ બંને UAE માં રમીશું અને મને લાગે છે કે, એક જ મેદાન પર રમવાથી અમને મદદ મળશે. તે વર્લ્ડકપ માટે સારી તૈયારી હશે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી, ટીમ ઇન્ડીયા 7 વર્ષ બાદ લોર્ડઝમાં જીતના ઇરાદે મેદાને ઉતરશે

 આ પણ વાંચોઃ General Knowledge: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના વિશે તમે કેટલું જાણો છો?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">