Virat Kohli ઇંડાના ઉપયોગને લઇને ફેન્સના નિશાના પર, ઇંડાને લઇ કેમ થઇ રહ્યો છે ટ્રોલ, જાણો

વિરાટ કોહલી (Virat Kohli) સોશિયલ મીડિયામાં નિશાન પર લાગ્યો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર સવાલ જવાબ સેશનમાં પોતાના ડાયટ પ્લાનને શેર કર્યો હતો. જે લીસ્ટમાં ઇંડા પણ સામેલ હતા. હવે કોહલી વિગન (vegan) હોવાના દાવા છતાં ઇંડાના ઉપયોગને લઇ યુઝર્સના નિશાને ચઢ્યો.

Virat Kohli ઇંડાના ઉપયોગને લઇને ફેન્સના નિશાના પર, ઇંડાને લઇ કેમ થઇ રહ્યો છે ટ્રોલ, જાણો
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 01, 2021 | 2:18 PM

હાલમાં ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) જવાની અંતિમ તૈયારીઓમાં છે. કેપ્ટન ખેલાડીઓ હાલમાં ફિટનેશને લઇને પૂરજોશ થી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) હવે સોશિયલ મીડિયામાં નિશાન પર લાગ્યો છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર સવાલ જવાબ સેશનમાં પોતાના ડાયટ પ્લાનને શેર કર્યો હતો. જે લીસ્ટમાં ઇંડા પણ સામેલ હતા. હવે કોહલી વિગન (vegan) હોવાના દાવા છતાં ઇંડા ના ઉપયોગને લઇ યુઝર્સના નિશાને ચઢ્યો હતો.

કોહલીએ ‘આસ્ક મી એનીથીંગ’ દરમ્યાન ફેન્સને તેમના સવાલોના જવાબ આપ્યા હતા. જેમાં તેણે એક સવાલના જવાબમાં, પોતાના ડાયટ પ્લાનને પણ શેર કર્યો હતો. જેમાં ખૂબ શાકભાજી, કેટલાક ઇંડા, 2 કોફી, દાળ, ખૂબ પાલક અને ઢોંસા નો સમાવેશ હતો. ડાયટ પ્લાનમાં ઇંડા નો ઉપયોગ કરતો હોવાથી ફેન્સ હવે પૂછવા લાગ્યા છે કે, ઇંડા ખાઇને વિગન કેવી રીતે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેપ્ટન વિરાટ કોહલી ને લઇને એ પણ સવાલ યુઝર્સ ઉઠાવવા લાગ્યા હતા કે પોતાને વિગન કેમ ગણાવે છે. ઇંડા જ ખાતા હોવા છતાં શાકાહારી બતાવવાને લઇને કેટલાકે આશ્વર્ય દર્શાવ્યુ હતુ. અનેક યુઝરે ટ્વીટર પર હવે કોહલીના ઇંડા ખાવાને લઇને ટ્રોલ કરવાનુ શરુ કર્યુ છે. તો ટ્રોલર્સ દરમ્યાન કેટલાકે તો લખ્યુ કે, કોહલી મુજબ હવે ઇંડા નોનવેજમાં નથી આવતા. તો કોઇએ મરઘીને વિગન બ્રિડ હોવાનૂ પૂછી લઇને કોહલી પર કટાક્ષ કર્યા હતા.

વિગન ડાયટ શુ છે ?

ટીમ ઇન્ડીયા (Team India ) ના કેપ્ટન વિરાટ કોહલી પોતાને ફૂડી બતાવી ચુક્યા છે. સાથે જ તેમણે ફિટનેસ ને ધ્યાને રાખીને તેઓએ ખાવાની આદતોને બદલી દીધી છે. 2019 ના દરમ્યાન કોહલીએ કહ્યુ હતુ કે, તે હવે પુરી રીતે શાકાહારી થઇ ચુક્યો છે. વર્ષ 2018માં તેઓએ મીટ, દુધ, અને ઇંડાને સંપૂર્ણ રીતે છોડી દીધા છે. સાથે જ તેણે નોનવેજ છોડીને વિગન ડાયટ (Vegan Diet) ખાવાનો નિર્ણય કર્યો છે. વિગન ડાયટમાં માત્ર તેવા જ ખાદ્ય પદાર્થો સમાવેશ થતો હોય છે, જે પુર્ણ રુપે પ્રાકૃતીક હોય. તે કોઇ જાનવર સાથે ના જોડાયેલ હોય.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">