Cricket: મહિલા ટીમમાં સ્ટાર કલ્ચર અને ઘમંડને ખતમ કરવા ડબલ્યુ વી રમણે સૌરવ ગાંગુલીને લખ્યો પત્ર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ડબલ્યુ વી રમણ એ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એક પત્ર લખીને કેટલાક આરોપ લગાવ્યા છે.

Cricket: મહિલા ટીમમાં સ્ટાર કલ્ચર અને ઘમંડને ખતમ કરવા ડબલ્યુ વી રમણે સૌરવ ગાંગુલીને લખ્યો પત્ર
WV Raman with Women's Team
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 15, 2021 | 8:20 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Women’s Cricket Team India) ના પૂર્વ કોચ ડબલ્યુ વી રમણ (WV Raman) એ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને એક પત્ર લખીને કેટલાક આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, રાષ્ટ્રીય ટીમમાં આત્મદંભી સંસ્કૃતીને બદલવાની જરુર છે. રમણ એ ઇમેલ દ્વારા મોકલલે પત્રને રાષ્ટ્રીય ક્રિકેટ એકડમી (NCA) ના પ્રમુખ રાહુલ દ્રાવિડ (Rahul Dravid) ને પણ મોકલ્યો છે. સાથે જ કહ્યુ છે હતું કે, જો તેમનાથી (દ્રાવિડ) સલાહ માંગવામાં આવી શકે તો તે દેશમાં મહિલા ક્રિકેટનુ માળખુ તૈયાર કરી શકે છે.

પૂર્વ ક્રિકેટર મદનલાલની આગેવાની ધરાવતી ક્રિકેટ સલાહકાર સમિતિએ ગત ગુરુવારે એક આશ્વર્ય સર્જતા નિર્ણય સાથે, રાષ્ટ્રીય મહિલા ટીમના કોચ પદે રમણના સ્થાને રમેશ પવારને પસંદ કર્યા હતા. રમણની દેખરેખમાં ગત વર્ષે ટીમ T20 વિશ્વકપમાં ઉપ વિજેતા રહી હતી. રમણના આ પત્ર સંદર્ભે જાણકારી રાખનારા એક સુત્ર એ સમાચાર સંસ્થા સાથે કરેલી વાતચીત મુજબ જ્યાં સુધી મને ખ્યાલ છે, રમણ એ કહ્યુ છે કે, તે હંમેશા ટીમને કોઇનાથી પણ ઉપર રાખવામાં વિશ્વાસ ધરાવે છે. સાથે જ એ વાતમાં પણ ભાર મુકે છે કે, કોઇ પણ વ્યક્તિ હકિકતમાં આત્મદંભી નથી હોઇ શકતો.

રમણના આ પત્રને લઇને વિવાદ પણ સર્જાઇ શકે છે. કારણ કે ખેલાડીઓ સાથે મતભેદ હંમેશા કોચનું બલિદાન લેતું હોય છે. ખાસ કરીને જે પ્રમાણે મિતાલી રાજના મામલામાં થયું હતું. રમણ એ જોકે તેમના પત્રમાં કોઇના નામનો ઉલ્લેખ નથી કર્યો. જોકે પત્રને લઇને સમજી શકાય છે કે, ટીમમાં પ્રસરી રહેલી સ્ટાર સંસ્કૃતીના સંદર્ભમાં વિસ્તૃત વાત કહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રમણે ગાંગુલીને કહ્યુ હતું કે, જો કોઇ પૂર્વ ખેલાડી આ સંસ્કૃતીથી ગુંગળામણ અનુભવે છે તો, કોઇ પૂર્વ કપ્તાનના રુપમાં તેમણે આ અંગે નિર્ણય કરવો જોઇએ. શું કોચ વધારે કંઇક માંગી રહ્યો છે. રમણે કોચના રુપમાં સક્રિય નહી રહ્યાના આરોપોને પણ ફગાવ્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગત ટી20 લીગ દરમ્યાન યુએઇની જે પરિસ્થીતીઓમાં પણ બપોરે એકથી રાત્રીના ત્રણ વાગ્યા સુધી ત્રણેય ટીમોના તાલિમનું નિરીક્ષણ કરતા રહ્યા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">