Cricket: શ્રીલંકા પ્રવાસ પહેલા જ શ્રેયસ ઐયર ઇજામાંથી સ્વસ્થ થવા ફિટનેશ પર ફોકસ કરવા લાગ્યો

દિલ્હી કેપિટલ્સની ટીમના નિયમિત કેપ્ટન અને ટીમ ઇન્ડીયાના મર્યાદિત ઓવર સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐયર પોતાના ફિટનેશ અપડેટ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Cricket: શ્રીલંકા પ્રવાસ પહેલા જ શ્રેયસ ઐયર ઇજામાંથી સ્વસ્થ થવા ફિટનેશ પર ફોકસ કરવા લાગ્યો
Shreyas Iyer
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 14, 2021 | 10:23 AM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમના નિયમિત કેપ્ટન અને ટીમ ઇન્ડીયા (Team India) ના મર્યાદિત ઓવર સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐયર (Shreyas Iyer,) પોતાના ફિટનેશ અપડેટ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ખભાની ઇજા બાદ શ્રેયસ ઐયરે હળવુ વર્કઆઉટ શરુ કર્યું છે. આ સાથે તેણે એ પણ સંકેત ફેન્સને આપ્યો છે કે, ખૂબ જલ્દી થી મેદાન પર પરત ફરી શકે છે.

ઐયર આ વર્ષે જ ઇંગ્લેડ સામેની વન ડે શ્રેણી દરમ્યાન ફિલ્ડીંગ કરવા વેળા ઇજા પામ્યો હતો. તેને ખભામાં ઇજા પહોંચી હતી. જેને લઇ તેણે સર્જરી કરવી પડી હતી. શ્રેયસે ઇજાને કારણે આઇપીએલ 2021 માં પણ ભાગ લેવાથી દુર રહેવુ પડ્યું હતું. જેના બદલે દિલ્દી કેપિટલ્સની કેપ્ટનશીપ ઋષભ પંતે નિભાવી હતી.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઐયરે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરીને લખ્યુ હતું કે, કાર્ય જારી છે, અહી જોતા રહો. વિડીયોમાં ઐયર અત્યારે ઇન્ટેસ વર્કઆઉટ કરતો જોવા નથી મળી રહ્યો. તેણે હળવા વર્ક આઉટ ની શરુઆત કરી હતી.

View this post on Instagram

A post shared by Shreyas Iyer (@shreyas41)

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇમાં શ્રીલંકા પ્રવાસ પર મર્યાદિત ઓવરની સિરીઝ માટે પ્રવાસે જનારી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં શ્રેયસ ઐયરને ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. જોકે હાલ તો તેના શ્રીલંકા પ્રવાસ ખેડવા પર જ મુશ્કેલ લાગી રહ્યું છે.

આઇપીએલ 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. આઇપીએલની બાકી રહેલી 31 મેચો નું આયોજન ક્યાં અને ક્યારે થઇ શકે છે એ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. જો કે આગામી ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આયોજન કરાશે તો, ઐયર દિલ્હીની ટીમ સાથે પરત જોડાઇ શકે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">