Cricket: ટીમ ઇન્ડીયાને રવિ શાસ્ત્રીએ ગણાવી બિન્દાસ્ત ટોળી, કહ્યુ મુશ્કેલ સમયમાં મેદાન મારી જાણે છે

ટીમ ઇન્ડીયા (Team India) બિન્દાસ્ત ખેલાડીઓની પલટન છે. તેને મેદાન જીતવાનુ આવડે છે. મુશ્કેલીઓમાં પણ મેદાન મારી લેવાનુ જાણે છે. વિરાટ કોહલીની આગેવાનીમાં તેની જીતની ભૂખ પણ ખૂબ વધી ગઇ છે.

Cricket: ટીમ ઇન્ડીયાને રવિ શાસ્ત્રીએ ગણાવી બિન્દાસ્ત ટોળી, કહ્યુ મુશ્કેલ સમયમાં મેદાન મારી જાણે છે
Ravi Shastri-Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 14, 2021 | 5:00 PM

ટીમ ઇન્ડીયા (Team India) બિન્દાસ્ત ખેલાડીઓની પલટન છે. તેને મેદાન જીતવાનુ આવડે છે. મુશ્કેલીઓમાં પણ મેદાન મારી લેવાનુ જાણે છે. વિરાટ કોહલીની આગેવાનીમાં તેની જીતની ભૂખ પણ ખૂબ વધી ગઇ છે. તે ભૂખને મિટાવવાની ધખશ પણ જોવા મળે છે. આ ટીમમાં કંસિસ્ટેંસી પણ છે. આ ટીમની મહેનત અને મેદાન પર કરેલા કમાલની અસર આઇસીસી રેન્કીંગ (ICC Ranking) માં પણ જોવા મળી છે. જેના વાર્ષિક ચાર્ટમાં ટીમ ઇન્ડીયા નંબર વન છે.

ભારતીય ટીમ માટે આ પ્રથમ વખત નથી કે, આઇસીસી રેન્કીંગમાં વર્ષનો અંત નંબર વન કરી ને કર્યો હોય. જોકે સતત 5 મી વાર છે, જ્યારે તેણે આ કમાલ કરી દેખાડ્યો છે. ભારત ના ટેસ્ટમાં નબર વન બનવાનો સીલસીલો વર્ષ 2017 થી શરુ થયો હતો, હવે 2021 માં પણ આ જારી રહ્યુ છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયા દર વર્ષે ટેસ્ટ ટીમ તરીકે શ્રેષ્ઠ આંકવામાં આવી છે.

ટીમ ઇન્ડીયા બિન્દાસ્તોની ટોળી-શાસ્ત્રી વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ ની આ સફળતાને કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પણ સલામ કરી છે. ટીમ ઇન્ડીયાના હેડ કોચ એ તેને આકરી મહેનત અને મજબૂત ઇરાદાનુ પરિણામ દર્શાવ્યુ છએ. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, જેમાં તેમણે નંબર વનનો તાજ ભારતીય ખેલાડીઓએ કમાયેલુ ઇનામ ગણાવ્યુ છે. શાસ્ત્રીએ કહ્યુ કે, ટીમ ઇન્ડીયાએ મુશ્કેલ સ્થીતીમાં મેદાન માર્યુ છે. ક્રિકેટ ના નિયમ બદલવા પર પણ તેમણે રમતનો અંદાજ નથી બદલ્યો. ખરેખર જ આ બિન્દાસ્તોની ટોળકી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

https://twitter.com/RaviShastriOfc/status/1392895798774362113?s=20

હવે મિશન ઇંગ્લેંડ નો પડકાર વિરાટ ટીમ સામે હવે આગળની મોટી ચેલેન્જ હવે મિશન ઇંગ્લેંડ છે. ઇંગ્લેંડ પ્રવાસ પર તેણે 18 જૂન થી ન્યૂઝીલેન્ડની સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ મેચ રમવાની છે. ભારત જો તેને જીતી લે છે તો, તે એ ખૂબ જ મોટી ઉપલબ્ધી હશે. તેના બાદ તેણે ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે. જેની શરુઆત 4 ઓગષ્ટ થી થશે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">