Corona: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલો ટીમ ઇન્ડીયાનો ખેલાડી આજે કોરોના સંક્રમિત જણાયો

આઇપીએલ ફેન્ચાઇજી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ જણાયો છે. ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર અને KKR નો હિસ્સો એવા પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે.

Corona: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલો ટીમ ઇન્ડીયાનો ખેલાડી આજે કોરોના સંક્રમિત જણાયો
Virat-Hardik-Prasiddh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 08, 2021 | 3:18 PM

આઇપીએલ ફેન્ચાઇજી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ જણાયો છે. ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર અને KKR નો હિસ્સો એવા પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ કલકત્તા ની ટીમમાં તે ચોથો ખેલાડી છે કે કોરોના સંક્રમિક થયો હોય. તેના પહેલા ટિમ સિફર્ટ (Tim Seifert) પણ કોરોના સંક્રમિત થતા તે સ્વદેશ પરત ફરી શક્યો નહોતો

બતાવી દઇએ કે પ્રસિદ્ધ કૃષ્ણા ને એક દિવસ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ અને ઇંગ્લેંડ સામે ની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જોકે તેને સ્ટેન્ડબાય બોલર તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા ઉપરાંત સિલેક્ટરોએ અભિમન્યુ ઇશ્વરન, આવેશ ખાન અને અર્જન નગવાસવાલા ને પણ સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઇંગ્લેંડ ના પ્રવાસ માટે વિરાટ કોહલીની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડીયા આગામી જૂન માસની 18 મી થી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે. ઇંગ્લેંડ રવાના થવાના અગાઉ ભારતીય ટીમ આઠ દિવસ સુધી બાયોબબલમાં રહેશે. જેની શરુઆત 25 મે થી કરવામાં આવશે. ખેલાડીઓને ભારત થી ઇંગ્લેંડ ખાસ વિમાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ ઇંગ્લેંડના સાઉથમ્પટનમાં રમાનાર છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ચાર ઓગષ્ટ થી નોટીંઘમમાં શરુ થશે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 થી 16 ઓગષ્ટ એ લોર્ડસ, ત્રીજી મેચ 25 થી 29 ઓગષ્ટે લીડ્ઝ, ચોથો 2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે ઓવર અને પાંચમી મેચ 10 થી 14 સપ્ટેમ્બરે માંચેસ્ટરમાં રમવામાં આવશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">