CSK એ આપેલા ઝટકાએ ચેતેશ્વર પુજારાની રમત બદલી દીધી, ધોનીએ છોડ્યો તો ધમાલ મચાવી!

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) આઈપીએલ 2021 નો ખિતાબ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમનો ભાગ હતો, પરંતુ તે પછી ફ્રેન્ચાઈઝીએ તેને આંચકો આપ્યો હતો.

CSK એ આપેલા ઝટકાએ ચેતેશ્વર પુજારાની રમત બદલી દીધી, ધોનીએ છોડ્યો તો ધમાલ મચાવી!
CSK એ તેને આંચકો આપ્યો અને શિખ મળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 9:23 AM

ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ ગયા મહિને ઈંગ્લેન્ડમાં કમાલો કરી દેખાડ્યો હતો. કાઉન્ટી ચેમ્પિયનશીપ હોય કે રોયલ લંડન વન ડે કપ (Royal London Cup) દરેક જગ્યાએ ભારતીય બેટ્સમેનનું બેટ જોરદાર ચલાવ્યુ છે. તેણે રોયલ લંડન વન ડે કપમાં સસેક્સ માટે 9 મેચોમાં 624 રન બનાવ્યા, જેમાં 3 આકર્ષક સદીનો સમાવેશ થાય છે. પૂજારાના આ શાનદાર ફોર્મે બધાને ચોંકાવી દીધા હતા, કારણ કે તેની રમત પણ પહેલા કરતા વધુ આક્રમક બની હતી. તેની બદલાયેલી સ્ટાઈલ પાછળનું સૌથી મોટું કારણ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) દ્વારા આપવામાં આવેલ આંચકો છે.

હાઈ સ્ટ્રાઈક રેટ પર કામ કર્યુ

આ વાતનો ખુલાસો ખુદ ભારતીય બેટ્સમેન પુજારાએ કર્યો છે. ક્રિકેટ પોડકાસ્ટ સાથે વાત કરતા, અનુભવી ભારતીય બેટ્સમેને કહ્યું કે તે ચોક્કસપણે તેની રમતની એક અલગ બાજુ છે. તેમાં કોઈ શંકા નથી. પિચ સારી હતી. તે થોડું સપાટ હતું, પરંતુ આવી પીચો પર પણ ઉચ્ચ સ્ટ્રાઇક રેટ સાથે સ્કોર કરવાની જરૂર છે. તેણે કહ્યું કે તેણે હંમેશા આ વસ્તુ પર કામ કર્યું છે. પૂજારાએ કહ્યું કે તે CSK ટીમનો ભાગ હતો જેણે ગત વર્ષે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો અને જ્યારે તેણે કોઈ મેચ રમી ન હતી અને સાથી ખેલાડીઓને તૈયારી કરતા જોયા ત્યારે તેણે પોતાની જાતને કહ્યું કે જો તે ટૂંકા ફોર્મેટમાં રમવા માંગે છે, તો તેણે મોટા શોટ રમવા પડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોચ સાથે વાતચીતે આત્મવિશ્વાસ વધાર્યો

પૂજારાએ કહ્યું કે તેણે રોયલ લંડન વન ડે કપ પહેલા તેના પર ઘણું કામ કર્યું હતું. તેણે કહ્યું કે તે કોચ ગ્રાન્ટ ફ્લાવર પાસે ગયો અને તેને કેટલાક શોટ્સ પર કામ કરવા કહ્યું. જ્યારે તે કોચ સાથે ટ્રેનિંગ કરી રહ્યો હતો ત્યારે કોચે તેને કહ્યું કે તે જે શોટની વાત કરી રહ્યો છે તે તે રમી રહ્યો છે. કોચની આ વાતને કારણે પૂજારાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પૂજારાએ ખુલાસો કર્યો કે તે સમયે તેણે વિચાર્યું હતું કે જો તે કેટલાક ઉંચા શોટ્સ પર કામ કરતો રહે તો તે T20 અથવા તો ODIમાં પણ સફળ થઈ શકે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">