BCCI અધિકારીનું નિવેદન, ગાંગુલી અને તેંડુલકર વચ્ચે પણ થયું છે, જે વિરાટ અને રોહિત સાથે ચાલી રહ્યું છે

BCCIના ખજાનચી અરુણ ધૂમલે કહ્યું કે અમે સુનીલ ગાવસ્કર અને કપિલ દેવથી લઇને સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર સાથે પણ આવું જ કંઈક થતું જોયું છે.

BCCI અધિકારીનું નિવેદન, ગાંગુલી અને તેંડુલકર વચ્ચે પણ થયું છે, જે વિરાટ અને રોહિત સાથે ચાલી રહ્યું છે
Rohit Sharma and Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 11:30 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું ખરાબ ફોર્મ હાલ ચિંતાનું કારણ બની રહ્યું છે. ક્રિકેટ જગતમાં આ દિવસોમાં દરેક જગ્યાએ તેના વિશે ચર્ચા થઈ રહી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ પસંદગીકારોએ વિરાટને બ્રેક આપવાનો નિર્ણય કર્યો હતો. પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને પછી ઝિમ્બાબ્વે સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં તેનું નામ સામેલ ન હતું. બીસીસીઆઈ (BCCI) ના ખજાનચી અરુણ ધૂમલનું કહેવું છે કે કોહલી સાથે જે થઈ રહ્યું છે તે પહેલા ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સાથે થઈ ચૂક્યું છે.

આજે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કઇપણ બોલી શકો છોઃ અરૂણ ધુમલ

BCCI ના ખજાનચી અરૂણ ધૂમલે વરિષ્ઠ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ સાથે વાત કરતાં કહ્યું, “અમે આ બધી બાબતો વિશે ક્યારેય વિચારતા નથી. રમત પ્રત્યેના ચાહકોનો જુસ્સો છે જે તેમને આ પ્રકારની વસ્તુઓ પર ચર્ચાઓ વિશે વાત કરવા માટે પ્રેરિત કરે છે.” જ્યારે તમે લાગણીઓ સાથે જોડાઈ જાઓ છો ત્યારે તમે આ બધી વાતો બોલો. આજે પણ સોશિયલ મીડિયા જે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કંઈપણ બોલી શકો છો. કોઈપણ પ્રતિબંધ વિના મુક્તપણે બોલે છે.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગાવસ્કર અને કપિલ દેવ સાથે પણ આવું થઇ ચુક્યું છેઃ અરૂણ ધુમલ

ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલીએ ટી-20 અને ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેને વનડે ક્રિકેટ (ODI Cricket) માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) ને ત્રણેય ફોર્મેટનો સુકાની બનાવવામાં આવ્યો હતો. અરૂણ ધૂમલે કહ્યું, “અમે સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) અને કપિલ દેવ (Kapil Dev) સાથે પણ કંઈક આવું જ જોયું. તે પછી સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે પણ આવું જ થયું. સોશિયલ મીડિયા પર ચર્ચા એટલી હદે જાય છે કે મોટા ભાગના લોકો તેને ગ્રાન્ટેડ લે છે.”

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">