IND vs ENG : રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ECB અને BCCI ડરી, હવે આખી ભારતીય ટીમનો ટેસ્ટ થશે

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) કોરોનાની ઝપેટમાં આવ્યો છે, હાલમાં તે આઈસોલેટમાં છે, રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા હવે આખી ભારતીય ટીમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

IND vs ENG : રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ECB અને BCCI ડરી, હવે આખી ભારતીય ટીમનો ટેસ્ટ થશે
રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ECB અને BCCI ડરીImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 12:42 PM

IND vs ENG : રોહિત શર્મા (Rohit Sharma) કોરોનાની ઝપેટમાં આવ્યો છે અને હાલમાં તેને આઈસોલેટમાં રાખવામાં આવ્યો છે, રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવતા બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટેસ્ટ પહેલા ચિંતામાં મુકાય છે અને ભારતીય ક્રિકેટ બોર્ડે આની પુષ્ટિ કરી છે આખી ટીમનો કોરોના ટેસ્ટ થશે. શુક્રવાર સુધી રોહિત શર્મા અન્ય ભારતીય ક્રિકેટરની સાથે હતો, જેના કારણે તે રવિવારે આખી ટીમનો કોરોના ટેસ્ટ થશે. બીસીસીઆઈ (BCCI)ના ટૉપ અધિકારીએ ઈનસાઈડ સ્પોર્ટને કહ્યું કે, રવિવાર અને સોમવાર સવારે આખી ટીમનો કોરોના ટેસ્ટ (Corona test) થશે રોહિત હાલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહ્યી છે

રોહિત શર્માએ ટીમની મીટિંગ કરી હતી

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રોહિત શર્માએ શુક્રવારના રોજ ટીમની મીટિંગ કરી હતી, ભારતીય કેપ્ટન રોહિત કોચ રાહુલ દ્રવિડ, જસપ્રીત બુમરાહની ખુબ નજીક ઉભેલો જોવા મળ્યો હતો, બીસીસીઆઈ અને ઈસીબી હવે ભારતીય ટીમના અન્ય સભ્યોની સુરક્ષાને લઈ ચિંતિત છે, વોર્મઅપ મેચમાં લેસ્ટરશાયરની પ્રથમ દાવ બાદ રોહિત અસ્વસ્થ મહેસુસ કરતો હતો. બીસીસીઆઈની એક રીલીઝ મુજબ, 25 જૂનના રોજ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રોહિત શર્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સોમવારના રોજ કેપ્ટનનો ટેસ્ટ કરાશે

સોમવારે સવારે રોહિત શર્માને ફરીથી આરટી પીસીઆઈર ટેસ્ટ કરવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ 1જુલાઈના રોજ રમાશે. ગત્ત વર્ષ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમને કોરોનાના કારણે ટેસ્ટ સીરિઝ અધવચ્ચે જ છોડી સ્વદેશ પરત ફરવું પડ્યુ હતુ. બંન્ને વચ્ચે સિરીઝની 5મી અને અંતિમ મેચ સ્થગિત કરવામાં આવી હતી. હવે જુલાઈના રોજ બંન્ને ટીમ પહેલા અધુરી મેચ પૂરી કરશે.

BCCI એ ટ્વીટ કરીને રોહિત શર્માને કોરોના થયાની જાણકારી આપી

BCCI એ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “શનિવારે કરવામાં આવેલ રોહિત શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે ટીમની હોટલમાં આઈસોલેશનમાં છે. BCCI ની મેડિકલ ટીમ સતત ભારતીય સુકાની પર નજર રાખી રહી છે.”

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">