આ કારણે ભારતીય ટીમ વલ્ડૅકપમાં નહી રહે વિરાટ કોહલીના વિશ્વાસે!

IPLની 12 સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની ચૂકી છે. હવે આખા દેશની નજર વલ્ડૅ કપ હશે, જે 30મેના રોજ ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. આમ તો ભારત પાસે વલ્ડૅકપ માટે ઘણાં મેચ વિનર ખેલાડી છે પણ તેમાં પણ મોટું નામ વિરાટ કોહલીનું છે. ઉલ્લેખનીય છે કે IPL પૂર્ણ થતા હવે એ […]

આ કારણે ભારતીય ટીમ વલ્ડૅકપમાં નહી રહે વિરાટ કોહલીના વિશ્વાસે!
Follow Us:
| Updated on: May 14, 2019 | 4:39 AM

IPLની 12 સીઝન પૂર્ણ થઈ ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની ચૂકી છે. હવે આખા દેશની નજર વલ્ડૅ કપ હશે, જે 30મેના રોજ ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. આમ તો ભારત પાસે વલ્ડૅકપ માટે ઘણાં મેચ વિનર ખેલાડી છે પણ તેમાં પણ મોટું નામ વિરાટ કોહલીનું છે.

ઉલ્લેખનીય છે કે IPL પૂર્ણ થતા હવે એ નક્કી થઈ ગયું કે ઈંગ્લેન્ડમાં યોજાનારા વલ્ડૅકપમાં ટીમ ઈન્ડિયા વિરાટ કોહલીના વિશ્વાસે નથી રમવાની, ટીમના દરેક ખેલાડી ફોર્મમાં છે અને તેમના દમ પર મેચ જીતાડી શકે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

IPLમાં ભારતના બધા જ ખેલાડીઓએ રન બનાવ્યા છે. કે.એલ.રાહુલે IPLમાં 593 રન બનાવ્યા, શિખર ધવનને 521 રન બનાવ્યા, રોહિત શર્માએ 2 અડધી સદી સાથે 405 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: નથુરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હસનને મળી આ ધમકી

મીડલ ઓર્ડરની વાત કરીએ તો એમ.એસ.ધોની અને હાર્દિક પંડ્યા પણ તોફાની ફોર્મમાં છે. પંડયાએ 402 રન બનાવ્યા ત્યારે ધોનીએ 416 રન બનાવ્યા છે. ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરની સૌથી મોટી નબળાઈ મીડલ ઓર્ડર હતી પણ ધોની અને પંડયા ફોર્મમાં આવવાથી આ સમસ્યા પણ દુર થઈ ગઈ છે.

ભારતીય બોલરોએ પણ IPLમાં પોતાનો દમ બતાવ્યો. જસપ્રીત બુમરાહે 16 મેચમાં 19 વિકેટ લીધી, ત્યારે મોહમ્મદ શમીએ પણ 19 વિકેટ તેના નામે કરી છે. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે 18 વિકેટ ભૂવનેશ્વર કુમરા 13 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી

તેથી ભારતીય ટીમના બધાજ મુખ્ય ખેલાડીઓએ IPLમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેથી વિશ્વાસ છે કે હવે ભારતીય ટીમના આ ખેલાડીઓ વલ્ડૅકપમાં પણ તેમનું સારૂ પ્રદર્શન કરશે અને ટીમને ત્રીજી વખત વલ્ડૅકપ અપાવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">