Cricket: આ પૂર્વ ક્રિકેટરે જયદેવ ઉનડકટને લઇને BCCI સામે ઉઠાવ્યા સવાલ, ઉનડકટે પણ આપ્યો આવો જવાબ

BCCI એ ગત શુક્રવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડીયા (Team India) નુ એલાન કરવામાં આવ્યુ હતુ. ઝડપી બોલર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ને એલાન થયેલ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામા આવ્યો નહોતો.

Cricket: આ પૂર્વ ક્રિકેટરે જયદેવ ઉનડકટને લઇને BCCI સામે ઉઠાવ્યા સવાલ, ઉનડકટે પણ આપ્યો આવો જવાબ
Jaydev Unadkat
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 10, 2021 | 4:20 PM

BCCI એ ગત શુક્રવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીને લઇ ટીમ ઇન્ડીયા (Team India) નુ એલાન કરવામાં આવ્યુ હતુ. ઝડપી બોલર જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ને એલાન થયેલ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામા આવ્યો નહોતો. તેને બહાર રાખવાને લઇને પૂર્વ ક્રિકેટર ડોડા ગણેશ (Ganesh Doda) એ ટ્વીટ કર્યુ હતુ, જેની સામે ઉનડકટે પણ તેને વળતો જવાબ પાઠવ્યો હતો. ડોડા ગણેશ એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે સવાલ કર્યો હતો કે, ઉનડકટે ટીમમાં સ્થાન મેળવવા માટે શુ કરવુ પડી શકે છે. જેના પર ઉનડકટે પણ લખ્યુ હતુ કે, તે હાર નહી માને અને આગળની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરશે.

બીસીસીઆઇ દ્રારા ટીમ ઇન્ડીયાના એલાન બાદ ડોડા ગણેશે ટ્વીટ કર્યુ હતુ કે, ભારતીય ટીમમાં સ્થાન મેળવા માટે ઉનડકટે હજુ શુ કરવુ પડી શકે છે ? તેને આ પ્રકારે નજર અંદાજ કરતો જોવો એ આશ્વર્ય પમાડનાર છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરવા છતાં પણ તે ટીમમાં નથી. જેની પર ઉનડકટે જવાબમાં લખ્યુ હતુ કે, આપની ચિંતા થી મારુ મનોબળ વધારે વધ્યુ છે. આગળની સિઝન આવવા દેશો.

https://twitter.com/JUnadkat/status/1391250129777164291?s=20

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ટીમ ઇન્ડીયા એ આગળના મહિને ઇંગ્લેંડ માં ન્યુઝીલેન્ડ સામે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ રમવાની છે. તેના બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમશે. જેના માટે બીસીસીઆઇ એ 20 સદસ્યો ની ટીમ પણ પસંદ કરી છે. આ ઉપરાંત ચાર ખેલાડીઓ ને સ્ટેન્ડ બાયના રુપે પસંદ કરવામાં આવ્યા છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">