Cricket: પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના સંક્રમણને લઈને નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (Saurashtra Cricket Association)એ આ જાણકારી આપી છે.

Cricket: પૂર્વ ક્રિકેટર અને BCCIના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોરાનાને લઈને અવસાન
Rajendrasinh Jadeja
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 16, 2021 | 9:10 PM

સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja)નું કોરાના સંક્રમણને લઈને નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (Saurashtra Cricket Association)એ આ જાણકારી આપી છે.

જાડેજા 66 વર્ષીય હતાં. SCAએ નિવેદનમાં કહ્યુ હતુ કે રાજેન્દ્રસિંહ જાડેજાના નિધનથી SCAમાં સૌ કોઈ દુ:ખી છે, જે સૌરાષ્ટ્રના અતિતના સૌથી શાનદાર ક્રિકેટરોમાંથી એક છે. કોવિડ 19ના સામે લડાઈ લડતા આજે નિધન થયુ હતુ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જાડેજા જમણેરી ઉમદા ઝડપી બોલર હોવા ઉપરાંત સારા ઓલરાઉન્ડર પણ હતા. તેમણે 50 પ્રથમ શ્રેણી અને 11 લિસ્ટ એ મેચમાં ક્રમશઃ 134 અને 14 વિકેટ ઝડપી હતી. તેમણે બંને ફોર્મેટમાં 1536 અને 104 રન બનાવ્યા હતા. જાડેજા 53 પ્રથમ શ્રેણી, 18 લીસ્ટ એ અને 34 ટી20 મેચમાં BCCI ના અધિકારીક રેફરી પણ રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘના પસંદગીકાર, કોચ અને ટીમ મેનેજર પણ રહ્યા છે.

બીસીસીઆઈ અને એસસીએના પૂર્વ સચિવ નિરંજન શાહે કહ્યું હતુ કે રાજેન્દ્ર સિંહ જાડે સ્તર, શૈલી, નૈતિકતા અને શાનદાર ક્રિકેટ ક્ષમતાવાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા. ક્રિકેટ પ્રત્યે તેમનુ સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

એસસીએ અધ્યક્ષ જયદેવ શાહે પણ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો. આ વિશ્વ ક્રિકેટને મોટુ નુકશાન છે. રાજેન્દ્ર સર જે લોકોને હું મળ્યો તે પૈકીના તેઓ શાનદાર વ્યક્તિ હતા. હું ભાગ્યશાળી રહ્યો હતો કે, અમારા મુખ્ય કોચ. મેનેજર અને માર્ગદર્શક રહેતા મે અનેક મેચ રમી હતી.

આ પણ વાંચો: Cricket: ઇંગ્લેંડ પ્રવાસ સાથે આ ખેલાડીઓને પોતાના ભવિષ્ય જોખમમાં મુકાવવાનો ભય, જાણો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">