રાજકોટઃ ક્રિકેટ પર કોરોનાની અસર, ક્રિકેટ ચાહકોને અંતિમ દિવસે સ્ટેડિયમમાં નહીં મળે પ્રવેશ
ક્રિકેટ ફીવર પર કોરોના વાઈરસની અસર. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે. એક પણ ક્રિકેટ પ્રસંશકને ફાઈનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર ખેલાડીઓ અને મેચ સાથે જોડાયેલા સત્તાવાર વ્યક્તિઓને જ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]
ક્રિકેટ ફીવર પર કોરોના વાઈરસની અસર. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળે. એક પણ ક્રિકેટ પ્રસંશકને ફાઈનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. માત્ર ખેલાડીઓ અને મેચ સાથે જોડાયેલા સત્તાવાર વ્યક્તિઓને જ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2040, જાણો જુદા-જુદા પકોના ભાવ