Corona: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલો ટીમ ઇન્ડીયાનો ખેલાડી આજે કોરોના સંક્રમિત જણાયો

આઇપીએલ ફેન્ચાઇજી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ જણાયો છે. ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર અને KKR નો હિસ્સો એવા પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે.

Corona: ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ કરાયેલો ટીમ ઇન્ડીયાનો ખેલાડી આજે કોરોના સંક્રમિત જણાયો
Virat-Hardik-Prasiddh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 08, 2021 | 3:18 PM

આઇપીએલ ફેન્ચાઇજી કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમના વધુ એક ખેલાડી કોરોના પોઝિટીવ જણાયો છે. ટીમ ઇન્ડીયા (Team India) નો ઝડપી બોલર અને KKR નો હિસ્સો એવા પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે જ કલકત્તા ની ટીમમાં તે ચોથો ખેલાડી છે કે કોરોના સંક્રમિક થયો હોય. તેના પહેલા ટિમ સિફર્ટ (Tim Seifert) પણ કોરોના સંક્રમિત થતા તે સ્વદેશ પરત ફરી શક્યો નહોતો

બતાવી દઇએ કે પ્રસિદ્ધ કૃષ્ણા ને એક દિવસ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ અને ઇંગ્લેંડ સામે ની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. જોકે તેને સ્ટેન્ડબાય બોલર તરીકે ટીમમાં સમાવવામાં આવ્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા ઉપરાંત સિલેક્ટરોએ અભિમન્યુ ઇશ્વરન, આવેશ ખાન અને અર્જન નગવાસવાલા ને પણ સ્ટેન્ડબાય ખેલાડીઓ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ઇંગ્લેંડ ના પ્રવાસ માટે વિરાટ કોહલીની આગેવાની ધરાવતી ટીમ ઇન્ડીયા આગામી જૂન માસની 18 મી થી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે. ઇંગ્લેંડ રવાના થવાના અગાઉ ભારતીય ટીમ આઠ દિવસ સુધી બાયોબબલમાં રહેશે. જેની શરુઆત 25 મે થી કરવામાં આવશે. ખેલાડીઓને ભારત થી ઇંગ્લેંડ ખાસ વિમાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ ઇંગ્લેંડના સાઉથમ્પટનમાં રમાનાર છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ ચાર ઓગષ્ટ થી નોટીંઘમમાં શરુ થશે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 થી 16 ઓગષ્ટ એ લોર્ડસ, ત્રીજી મેચ 25 થી 29 ઓગષ્ટે લીડ્ઝ, ચોથો 2 થી 6 સપ્ટેમ્બર વચ્ચે ઓવર અને પાંચમી મેચ 10 થી 14 સપ્ટેમ્બરે માંચેસ્ટરમાં રમવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">