Corona: દર્દી માટે હરભજન સિંહે રેમડિસિવર ઇન્જેક્શન માંગ્યુ, સોનુ સૂદને ધ્યાને આવતા તુરત મોકલ્યું

આમ તો હરભજન સિંહે (Harbhajan Singh) કોરોના કાળમાં શક્ય મદદ કરી છે, તેણે પૂણેમાં કોરોના લેબને લઇને પણ મદદ કરી હતી.

Corona: દર્દી માટે હરભજન સિંહે રેમડિસિવર ઇન્જેક્શન માંગ્યુ, સોનુ સૂદને ધ્યાને આવતા તુરત મોકલ્યું
Harbhajan Singh & Sonu Sood
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 10:38 AM

આમ તો હરભજન સિંહે (Harbhajan Singh) કોરોના કાળમાં શક્ય મદદ કરી છે, તેણે પૂણેમાં કોરોના લેબને લઇને પણ મદદ કરી હતી. જોકે આ દરમ્યાન કર્ણાટક (Karnataka) માં એક દર્દીને રેમડિસિવર ઇન્જેકશન (Remdesivir Injection) ની જરુરિયાત ઉભી થઇ હતી. જેને લઇને હરભજન સિંહે દર્દીનું નામ અને હોસ્પીટલનું સરનામુ તેમજ મોબાઇલ નંબર સાથે એક ટ્વીટ કરી હતી. સાથે જ અપિલ કરી હતી કે કર્ણાટકમાં તેને ઇન્જેકશન માટે મદદ કરવામાં આવે. તો સોનુ સુદે તેની અપિલને લઇને ઇંજેક્શન પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી. તેમની આ સોશિયલ મીડિયા મારફતે સહાય કરવાને લઇને ફેંસને પણ ખુબ પસંદ આવી રહી છે તેમની મદદ.

સોનુ સુદ એ હરભજન સિંહની ટ્વીટર અપિલને લઇને લખ્યું હતું કે, ભજ્જી પહોંચી જશે. હરભજન સિંહે સોનુ સુદની આ મદદને લઇને ટ્વીટર પર આભાર વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યુ હતું કે ધન્યવાદ મારા ભાઇ. ભગવાન આપને ખૂબ શક્તિ પ્રદાન કરે. સૂદના આ કામને લઇને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. સોનુ સુદ આ પહેલા સુરેશ રૈનાને પણ મદદ કરી ચુક્યો છે. તેને રૈનાની એક ટ્વીટ કરીને પોતાની 65 વર્ષીય આન્ટી માટે ઓક્સીજન સિલીંડરની મદદ માંગી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોરોના સંક્રમણ સામે ભારતની લડાઇને મજબૂત કરવાને લઇને બોલિવુડ અભિનેતા સોનુ સુદ ભારતના અનેક રાજ્યમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી રહ્યો છે. સોનુ સુદે આ અંગે પોતે જ જાણકારી આપી હતી કે, દેશમાં ઓક્સીજનની સમસ્યાને લઇને કેટલાક પ્લાન્ટ મંગાવ્યા છે. બધુ જ સમય સાથે જ થઇ જશે. હાલમાં જોઇ રહ્યા છીએ કે, લોકોને ઓક્સિજન સિલીંડર્સ વિના સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે જ પ્રયાસ છે કે, લોકોના જીવ હવે ઓક્સીજનથી ના જાય એ પ્રયાસ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">