રહાણે અને વિરાટની તુલનાને લઇને સચિને કહ્યું, ભૂલશો નહી કે બંને ભારતીય છે

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2020માં ઓન ફીલ્ડ કંઇક ખાસ નથી રહ્યુ. વિતેલા વર્ષ દરમ્યાન વિરાટના બેટથી ત્રણેય ફોર્મેટ મળીને એક પણ આંતરરાષ્ટ્રીય શતક નથી લગાવી શક્યો. ટીમ ઇન્ડીયાએ તેની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ ( New Zealand)ની ટેસ્ટ સીરીઝ ગુમાવી હતી. તો વળી ઓસ્ટ્રેલીયામાં એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં પણ […]

રહાણે અને વિરાટની તુલનાને લઇને સચિને કહ્યું, ભૂલશો નહી કે બંને ભારતીય છે
Rahane and Virat
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 01, 2021 | 12:51 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે વર્ષ 2020માં ઓન ફીલ્ડ કંઇક ખાસ નથી રહ્યુ. વિતેલા વર્ષ દરમ્યાન વિરાટના બેટથી ત્રણેય ફોર્મેટ મળીને એક પણ આંતરરાષ્ટ્રીય શતક નથી લગાવી શક્યો. ટીમ ઇન્ડીયાએ તેની કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડ ( New Zealand)ની ટેસ્ટ સીરીઝ ગુમાવી હતી. તો વળી ઓસ્ટ્રેલીયામાં એડિલેડ ટેસ્ટ (Adelaide Test) માં પણ 8 વિકેટે શરમજનક હાર મેળવી હતી. એડીલેડમાં બીજી પારીમાં ટીમ ઇન્ડીયા માત્ર 36 જ રન બનાવી શકી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમનો સૌથી નીચો સ્કોર છે. ત્યાર બાદ કોહલી પેટરનીટી લીવ (Paternity Leave) પર ભારત પરત ફર્યો છે.

અજીંક્ય રહાણેની કેપ્ટનશીપમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર જબરદસ્ત વાપસી કરીને મેચ 8 વિકેટે જીતી હતી. આમ સીરીઝને 1-1 થી બરાબર કરી છે. આમ મર્યાદીત ઓવરમાં કોહલી અને રોહિત શર્માની તુલના કેપ્ટનશીપ બાબતે થઇ રહી છે. તો ટેસ્ટમાં રહાણે સાથે થવા લાગી છે. આ બાબતે હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પોતાની વાતને રજૂ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આજસુધીમાં એક પણ IPL ટાઇટલ જીતી શકી નથી. જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડીયન્સ (MI) પાંચ વાર IPL ટાઇટલ જીતી શકી છે. આમ વારંવાર આ અંગે ની ચર્ચાઓ જાગતી રહે છે. રોહિતને મર્યાદિત ઓવરોનો કેપ્ટન બનાવવા માટે ની માંગ પણ થતી રહે છે. હવે મેલબોર્ન ટેસ્ટ બાદ પણ આવી જ ચર્ચા વિરાટ અને રહાણેને લઇને થવા લાગી છે. ચર્ચાઓ થવા લાગી છે કે રહાણેને ટેસ્ટ ટીમની આગેવાની સોંપી દેવી જોઇએ.

આ દરમ્ચાન દિગ્ગજ સચિન તેંદુલકરે PTI સાથેની વાતચિત માં આ અંગે પોતાની વાતને રજૂ કરી છે. જેમાં તેમણે કહ્યુ કે, લોકોએ વિરાટ ની સાથે તુલનામાં નહી પડવુ જોઇએ. અજીંક્યનુ એક અલગ વ્યક્તિત્વ છે. તેનુ ઇન્ટેટ અગ્રેસિવ છે. હું લોકોને યાદ અપાવવા માંગીશ કે બંને ભારતીય છે અને ભારત માટે રમે છે. તો કોઇ પણ ને ભારતથી ઉપર નહી રાખવા જોઇએ. ટીમ અને દેશ હર કોઇ થી ઉપર છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">