ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઇને આઇસીસીના વડાનુ મહત્વનુ નિવેદન,
આંતરરાષ્ટ્રીય ક્રિકટ પરિષદ ની યોજના પારંપરિક હરીફાઇઓને જોવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન નિયમીત રુપે દ્રીપક્ષીય સીરીઝ રમતા પણ જોવા મળે. આઇસીસીના નવા અધ્યક્ષ ગ્રેગ બાર્કલે આ પ્રકારની વાતને રજૂ કરી છે. તેમનુ કેહવુ છે કે, તેમની પાસે તે સુનિશ્વિવીત કરવા માટે જનાદેશ નથી કે જલ્દી થી બંને વચ્ચે સીરીઝ રમાય. ભારત પાકિસ્તાન દ્રીપક્ષીય સીરીઝ […]
આંતરરાષ્ટ્રીય ક્રિકટ પરિષદ ની યોજના પારંપરિક હરીફાઇઓને જોવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન નિયમીત રુપે દ્રીપક્ષીય સીરીઝ રમતા પણ જોવા મળે. આઇસીસીના નવા અધ્યક્ષ ગ્રેગ બાર્કલે આ પ્રકારની વાતને રજૂ કરી છે. તેમનુ કેહવુ છે કે, તેમની પાસે તે સુનિશ્વિવીત કરવા માટે જનાદેશ નથી કે જલ્દી થી બંને વચ્ચે સીરીઝ રમાય. ભારત પાકિસ્તાન દ્રીપક્ષીય સીરીઝ હંમેશા રાજનૈતિક સંબંધો પર નિર્ભર કરે છે.
આ બંને એશિયાઇ પડોશી દેશો વચ્ચે છેલ્લા 13 વર્ષમાં એક પણ ટેસ્ટ સીરીઝ નથી રમાઇ. છેલ્લે ભારત અને પાકિસ્તાન વર્ષ 2007માં આમને સામને થયા હતા. જેયારે પાકિસ્તાને ભારતાં ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમી હતી. વળી ત્યાં ભારતીય ટીમ વર્ષ 2006માં પાકિસ્તાન પ્રવાસ પર ગઇ હતી. જોકે પાકિસ્તાને વર્ષ 2012ના અંતેમાં એક વન ડે અને ટી-20 સીરીઝ માટે ભારત પ્રવાસ કર્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે 2012 માં આખરી વાર દ્રીપક્ષીય સીરીઝ રમાઇ હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર આસીસીની ઇવેન્ટમાં જ આમને સામને થઇ છે.
આસસીસીના નવા ચેરમેન બાર્કલે કહ્યુ છે કે, હું બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોને જારી રાખવામાં સક્ષમ થવા સીવાય અન્ય કંઇ નહી ઇચ્છુ. હું એ વાતને પણ સમજવા પર્યાપ્ત છુ કે, અહી રમવા માટે રાજનૈતિક મુદ્દા છે. જે મારા અધીકાર ક્ષેત્રની બહાર છે. આઇસીસી બંને દેશો વચ્ચે એક સુત્રધારની ભૂમિકા નિભાવશે, જ્યારે અંતિમ વાત ભારત અને પાકિસ્તાનની સરકારની પાસે છે. તેમણે કહ્યુ કે, બાકીનુ આશ્વાસન આપ્યુ છે કે, જેવુ તે કહે છે કે, ક્રિકેટના દ્રષ્ટીકોણ થી અમે બંને દેશોને નિયમીત રુપે ફરી થી એક સાથે જોવાનુ પસંદ કરીશુ. આઇસીસી આમ કરવામાં મદદ કરશે, જે કોઇ સુવિધાને જેવા અને પરીણામને સમર્થનને માટે કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો