ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઇને આઇસીસીના વડાનુ મહત્વનુ નિવેદન,

આંતરરાષ્ટ્રીય ક્રિકટ પરિષદ ની યોજના પારંપરિક હરીફાઇઓને જોવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન નિયમીત રુપે દ્રીપક્ષીય સીરીઝ રમતા પણ જોવા મળે. આઇસીસીના નવા અધ્યક્ષ ગ્રેગ બાર્કલે આ પ્રકારની વાતને રજૂ કરી છે. તેમનુ કેહવુ છે કે, તેમની પાસે તે સુનિશ્વિવીત કરવા માટે જનાદેશ નથી કે જલ્દી થી બંને વચ્ચે સીરીઝ રમાય. ભારત પાકિસ્તાન દ્રીપક્ષીય સીરીઝ […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઇને આઇસીસીના વડાનુ મહત્વનુ નિવેદન,
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 8:48 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકટ પરિષદ ની યોજના પારંપરિક હરીફાઇઓને જોવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન નિયમીત રુપે દ્રીપક્ષીય સીરીઝ રમતા પણ જોવા મળે. આઇસીસીના નવા અધ્યક્ષ ગ્રેગ બાર્કલે આ પ્રકારની વાતને રજૂ કરી છે. તેમનુ કેહવુ છે કે, તેમની પાસે તે સુનિશ્વિવીત કરવા માટે જનાદેશ નથી કે જલ્દી થી બંને વચ્ચે સીરીઝ રમાય. ભારત પાકિસ્તાન દ્રીપક્ષીય સીરીઝ હંમેશા રાજનૈતિક સંબંધો પર નિર્ભર કરે છે.

આ બંને એશિયાઇ પડોશી દેશો વચ્ચે છેલ્લા 13 વર્ષમાં એક પણ ટેસ્ટ સીરીઝ નથી રમાઇ. છેલ્લે ભારત અને પાકિસ્તાન વર્ષ 2007માં આમને સામને થયા હતા. જેયારે પાકિસ્તાને ભારતાં ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમી હતી. વળી ત્યાં ભારતીય ટીમ વર્ષ 2006માં પાકિસ્તાન પ્રવાસ પર ગઇ હતી. જોકે પાકિસ્તાને વર્ષ 2012ના અંતેમાં એક વન ડે અને ટી-20 સીરીઝ માટે ભારત પ્રવાસ કર્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે 2012 માં આખરી વાર દ્રીપક્ષીય સીરીઝ રમાઇ હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર આસીસીની ઇવેન્ટમાં જ આમને સામને થઇ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આસસીસીના નવા ચેરમેન બાર્કલે કહ્યુ છે કે, હું બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોને જારી રાખવામાં સક્ષમ થવા સીવાય અન્ય કંઇ નહી ઇચ્છુ. હું એ વાતને પણ સમજવા પર્યાપ્ત છુ કે, અહી રમવા માટે રાજનૈતિક મુદ્દા છે. જે મારા અધીકાર ક્ષેત્રની બહાર છે. આઇસીસી બંને દેશો વચ્ચે એક સુત્રધારની ભૂમિકા નિભાવશે, જ્યારે અંતિમ વાત ભારત અને પાકિસ્તાનની સરકારની પાસે છે. તેમણે કહ્યુ કે, બાકીનુ આશ્વાસન આપ્યુ છે કે, જેવુ તે કહે છે કે, ક્રિકેટના દ્રષ્ટીકોણ થી અમે બંને દેશોને નિયમીત રુપે ફરી થી એક સાથે જોવાનુ પસંદ કરીશુ. આઇસીસી આમ કરવામાં મદદ કરશે, જે કોઇ સુવિધાને જેવા અને પરીણામને સમર્થનને માટે કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">