BCCIનાં સંવિધાન સંશોધનની પીટીશન પર સુપ્રીમ જાન્યુઆરીમાં કરશે સુનાવણી, પદ કાર્યકાળને લઇને સૌની નજર

ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડના સંવિધાન સંશોધનની પીટીશન પર બુધવારે થનારી સુનાવણી ટળી ગઇ હતી. સુપ્રીમ કોર્ટ હવે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરશે. ત્યાં સુધી બોર્ડના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ પર બનેલા રહી શકશે. સુપ્રીમની સુનાવણી ટળી જવાને લઇને હવે 24 ડીસેમ્બરે મળનારી એજીએમ ની અધ્યક્ષતા ગાંગુલી કરી શકશે. […]

BCCIનાં સંવિધાન સંશોધનની પીટીશન પર સુપ્રીમ જાન્યુઆરીમાં કરશે સુનાવણી, પદ કાર્યકાળને લઇને સૌની નજર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 10, 2020 | 9:51 AM

ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડના સંવિધાન સંશોધનની પીટીશન પર બુધવારે થનારી સુનાવણી ટળી ગઇ હતી. સુપ્રીમ કોર્ટ હવે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરશે. ત્યાં સુધી બોર્ડના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ પર બનેલા રહી શકશે.

સુપ્રીમની સુનાવણી ટળી જવાને લઇને હવે 24 ડીસેમ્બરે મળનારી એજીએમ ની અધ્યક્ષતા ગાંગુલી કરી શકશે. જેમાં જય શાહ અને જ્યોર્જ પણ હાજર રહી શકશે. પીટીશનમાં કહેવામાં આવ્યુ છે કે, બીસીસીઆઇએ ગત વર્ષે થયેલી એજીએમમાં 9, ઓગષ્ટ 2018 થી લાગુ કરેલા કૂલીંગ ઓફ પીરીયડમાં જવાના નિયમોમાં સંશોધન કરીને પદાધીકારીઓનો કાર્યકાળ વધારવાની સ્વિકૃતી આપી દીધી હતી. સંવિધાન તેવા વ્યક્તિઓને લઇને તૈયાર કરવામાં આવ્યુ હતુ, જેમની પાસે ત્રીસ્તરીય સંરચના અને કામકાજનો જમીની સ્તરનો અનુભવ નહોતો. કે ના તો તેમની પાસે ક્રિકેટ પ્રશાસનનો કોઇ અનુભવ હતો. તો વળી અનુભવી લોકોને પ્રશાસનને દુર કરવાને લઇને, ક્યાક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે ક્રિકેટનુ નુકશાન ભોગવવુ પડે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો


સાથએ જ એ પણ તર્ક આપવામાં આવ્યો છે કે, બીસીસીઆઇ એક ઓટોનોમસ બોડી છે. તેની પાસે પ્રશાસનનો અધીકાર હોય છે. જેમાં તે પોતાના સંવિધાનમાં બદલાવ પણ કરી શકે છે. એટલે તેમણે સુપ્રિમ કોર્ટની મંજુરી લેવાની અનિવાર્યતા ખતમ કરી શકાય. બોર્ડના સંશોધન મુબજ ગાંગુલી અને શાહ બંને પર કૂલીંગ ઓફ પીરીયડ પર જવાના નિયમ ત્યારે જ લાગુ થશે. ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડમાં પાંચ વર્ષ અને ત્રણ મહિના સુધી અધ્યક્ષ રહી ચુક્યા છે, જે કારણે તેમની પાસે બીસીસીઆઇના અધ્યક્ષ પદ માટે 9 મહિનાનો જ કાર્યકાળ બચ્યો હતો. જય શાહ પણ ગુજરાત ક્રિકેટ સંઘમાં સચિવ રહી ચુક્યા છે. હવે કૂલીંગ ઓફ પીરીયડ નિયમમાં છુટછાટ બાદ જ ગાંગુલી અને શાહ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">