Cricket: એકવાર ઠોકર ખાધા બાદ કોઈ કચાસ રાખવા નથી માંગતુ BCCI, ટીમ ઈન્ડીયા માટે કરી આકરી વ્યવસ્થા

કોરોના વાઈરસને લઈને IPLની 14મી સિઝનને સ્થગીત કરવી પડી હતી. જોકે BCCI વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ને લઈને ખૂબ જ ચીવટ રાખી છે, કોઈપણ સંજોગોમાં કોઈ કમી છોડવા માટે તૈયાર નથી.

Cricket: એકવાર ઠોકર ખાધા બાદ કોઈ કચાસ રાખવા નથી માંગતુ BCCI, ટીમ ઈન્ડીયા માટે કરી આકરી વ્યવસ્થા
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 12, 2021 | 4:19 PM

કોરોના વાઈરસને લઈને IPLની 14મી સિઝનને સ્થગીત કરવી પડી હતી. જોકે BCCI વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ને લઈને ખૂબ જ ચીવટ રાખી છે, કોઈપણ સંજોગોમાં કોઈ કમી છોડવા માટે તૈયાર નથી. તેના માટે બોર્ડે મહત્વના પગલા ભરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ ઈંગ્લેંડના સાઉથમ્પટનમાં ન્યૂઝિલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમશે. જે મેચ 18 જૂનથી 22 જૂન વચ્ચે રમાનારી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ત્યારબાદ ટીમ ઈંગ્લેંડ સામે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. બીસીસીઆઈ જોકે હાલમાં આઈસીસી પાસે યુકે સરકાર તરફથી અધિકૃત હેલ્થ એડવાઈઝરીની રાહ જોઈ રહ્યુ છે. બીસીસીઆઈએ ખૂબ કોશિષ કરી હતી, પરંતુ આઈપીએલ 2021 કોરોના વાઈરસનો શિકાર બની ચુકી હતી.

બાયોબબલમાં આયોજીત તે ટુર્નામેન્ટમાં કોરોના વાયરસ કેવી રીતે ઘુસ્યો એ જાણવા માટે પણ બોર્ડ પ્રયાસો કરી રહ્યુ છે. આઈપીએલમાં જે થયુ તેના પરથી શીખ લઈને બીસીસીઆઈ ઈંગ્લેંડ પ્રવાસ માટે સુરક્ષા જાળવવા મોટા પગલા ભરવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં જ બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન હેઠળ રહેશે તમામ ખેલાડીઓ

મીડિયા રિપોર્ટસનુસાર બીસીસીઆઈએ નિર્ણય કર્યો છે કે, ભલે અત્યારે યુકે સરકાર તરફથી અધિકૃત હેલ્થ એડવાઈઝરી નથી મળી. પરંતુ પોતાના તરફથી શક્ય તમામ કોશિષ કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા ઈંગ્લેંડ જતા પહેલા ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ અને તેમના પરિવારને બે સપ્તાહ માટે ક્વોરન્ટાઈન હેઠળ રાખનાર છે. જે ક્વોરન્ટાઈન મુંબઇમાં હશે.

મુંબઈમાં રહેવાવાળા ખેલાડીઓને તે શરત પર એક સપ્તાહની છુટ મળશે કે તેઓ પોતાના ઘરમાં જ આઈસોલેટ રહેશે. બીસીસીઆઈએ બતાવ્યુ હતુ કે ઈંગ્લેન્ડ જનારા સમુહના 90 ટકા સભ્યોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. આ તમામને કોવિશિલ્ડ વેક્સીન આપવામાં આવી છે. બોર્ડને આશા છે કે, ઈંગ્લેંડમાં આ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. જો તેમ નહીં થાય તો બીસીસીઆઈ જાતે જ વેક્સિનની વ્યવસ્થા ગોઠવશે.

ઘરે જ કરાશે કોરોના ટેસ્ટ

બીસીસીઆઈ દ્વારા એમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે તે ઈંગ્લેંડ જનારા તમામ ખેલાડીઓ અને તેમના પરીવારજનોનો તેમના ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ માટે બોર્ડ મેનેજર તમામના ઘરે મેડિકલની ટીમ મોકલશે. જ્યાં ઘરના તમામ સભ્યોનો ટેસ્ટ કરશે.

જે ટેસ્ટ આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે. તેના બાદ જ ટીમના ખેલાડી મુંબઈ પહોંચશે, જ્યાં ઈંગ્લેંડ જતા અગાઉ તેઓ પરિવાર સાથે ક્વોરન્ટાઈન હેઠળ રહેશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને અજીંક્ય રહાણે જે મુંબઈમાં રહી રહ્યા છે. તેમને બેના બદલે એક સપ્તાહ ક્વોરન્ટાઈનમાં રહેવાની છુટ મળી શકે છે.

આ પણ વાંચો: Corona:મહામારીમાં વધુ એક ખેલાડીનું મોત, અર્જૂન અવોર્ડ વિજેતા ભારતીય દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી વી ચંદ્રશેખરનુ કોરોનાથી નિધન

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">