BCCI એ વિજય હજારે ટ્રોફી યોજવાનો કર્યો નિર્ણય, 87 વર્ષ માં પહેલી વાર રણજી ટ્રોફી નહી યોજાય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટની બાદ વધુ ઘરેલુ આયોજન ઘડાઇ રહ્યુ છે. હવે રાજ્ય સંઘોથી રણજી ટ્રોફી (Ranji Trophy) અને વિજય હજારે ટ્રોફી (Vijay Hazare) ના આયોજન માટે રાજ્ય સંઘોથી સલાહ માંગવામાં આવી હતી.

BCCI એ વિજય હજારે ટ્રોફી યોજવાનો કર્યો નિર્ણય, 87 વર્ષ માં પહેલી વાર રણજી ટ્રોફી નહી યોજાય
BCCI
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 30, 2021 | 12:44 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટની બાદ વધુ ઘરેલુ આયોજન ઘડાઇ રહ્યુ છે. હવે રાજ્ય સંઘોથી રણજી ટ્રોફી (Ranji Trophy) અને વિજય હજારે ટ્રોફી (Vijay Hazare) ના આયોજન માટે રાજ્ય સંઘોથી સલાહ માંગવામાં આવી હતી. જોકે હવે વિજય હજારે ટ્રોફી આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે એ પણ નક્કિ થયું છે કે, 87 વર્ષમા પ્રથમ વાર ફર્સ્ટ ક્લાસ ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીનુંં આયોજન નહી થઇ શકે.

50 ઓવરની વિજય હજારે ટ્રોફી અને ભારત ઇંગ્લેંડ વચ્ચે થનારી શ્રેણીના આયોજન સાથે જ BCCI અન્ય ઘરેલુ આયોજન પણ કરશે. જેમાં મહિલા સિનીયર વનડે ટ્રોફી (Women’s Senior ODI Troph) અને અંડર-19 ક્રિકેટમાં વિનુ માંકડ (Vinu Mankad) વન ડે ટ્રોફીનુંં આયોજન પણ કરાવશે. BCCI ના સચિવ જય શાહ (Jay Shah) એ રાજ્ય સંઘોને મોકલેલા પત્રમાં લખ્યુ છે કે, આ નિર્ણય રાજ્ય સંઘો દ્વારા મળેલા ફિડબેક આધારે કોરાના કાળને લઇને લેવાયો છે.

આ મુદ્દા પર PTI સાથે વાત કરતા જય શાહે કહ્યુ હતુ કે, મને એ વાતને જણાવતા આનંદ થઇ રહ્યો છે કે, અમે વિજય હજારે ટ્રોફી અને અંડર-19 વિનુ માંકડ ટ્રોફી સાથે, સિનીયર મહિલા વન ડે ટુર્નામેન્ટનુ આયોજન પણ કરી રહ્યા છીએ. કોરોના કાળને લઇને લાંબા ફોર્મેટની રણજી ટ્રોફીનુ આયોજન કરવુ ખુબ મુશ્કેલ થઇ શકતુ હતુ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, અત્યાર સુધી કોરોના મહામારીને લઇને અમારો ખુબ સમય બર્બાદ થઇ ચુક્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી કોરોનો કાળના સમયમાં સફળ આયોજન સાથે યોજાઇ હતી. હવે તેની ફાઇનલ મેચ 31 જાન્યુઆરીએ અમદાવાદમાંં નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાનાર છે. BCCI ના ઘરેલુ સિઝનની શરુઆતના માટે રાજ્ય સંઘોથી સુઝાવ માંગ્યા હતા. તે દરમ્યાન તમામ સંઘોએ એકમતથી પહેલા મુશ્તાક અલીના આયોજનની સલાહ આપી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">