આઠ વર્ષ પછી આર્ચરી ફાઉન્ડેશનને મળી સરકારની માન્યતા, ઓલંપિકમાં તિરંગા સાથે ભાગ લેશે તીરંદાજો

આઠેક વર્ષના લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ આખરે બુધવારે આર્ચરી એસોસીએશન ઓફ ઇન્ડિયાને ભારતીય રમત ગમત મંત્રાલયે માન્યતા આપી છે. આ વર્ષે જાન્યુઆરી માસ દરમ્યાન આર્ચરી ફાઉન્ડેશનની ચુંટણી કરવામાં આવી હતી. જેને યોગ્ય દર્શાવી માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક વર્ષ સુધી માન્ય રહેશે. આ સાથે જ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયુ […]

આઠ વર્ષ પછી આર્ચરી ફાઉન્ડેશનને મળી સરકારની માન્યતા, ઓલંપિકમાં તિરંગા સાથે ભાગ લેશે તીરંદાજો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 11, 2020 | 10:28 PM

આઠેક વર્ષના લાંબા સમય સુધી સસ્પેન્ડ રહ્યા બાદ આખરે બુધવારે આર્ચરી એસોસીએશન ઓફ ઇન્ડિયાને ભારતીય રમત ગમત મંત્રાલયે માન્યતા આપી છે. આ વર્ષે જાન્યુઆરી માસ દરમ્યાન આર્ચરી ફાઉન્ડેશનની ચુંટણી કરવામાં આવી હતી. જેને યોગ્ય દર્શાવી માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા એક વર્ષ સુધી માન્ય રહેશે. આ સાથે જ હવે એ પણ સ્પષ્ટ થઇ ગયુ છએ ઓલંપિકમાં ભારતીય ખેલાડીઓ હવે તિરંગા સાથે રમશે.

રમત ગમત મંત્રાલય દ્રારા 2020-2024 ના માટે થયેલ ચુંટણીના નિરીક્ષણ બાદ જ યોગ્ય માનવામાં આવ્યુ છે. તેમણે અર્જુન મુંડા અધ્યક્ષ, પ્રમોદ ચંદ્રુકર સચિવ અને રાજેન્દ્રસિંહ તોમર ખજાનચીને ચુંટણીની માન્યતા આપી છે. ત્યાંજ પીબી વાર ઉપાધ્યક્ષ, કેબી ગુરંગ અને કુમજુમ રિબા સંયુક્ત સચિવની નિમણૂંકને રદ કરી દીધા છે. મંત્રાલય મુજબ આ ત્રણેયની નિમણૂંક નેશનલ સ્પોર્ટસ કોડ 2011 મુજબ યોગ્ય નથી. આ સાથે જ ફેડરેશને નવેસર થી જ આ ત્રણ પદો માટે ચુંટણી કરવા માટે આદેશ કર્યો છે. પોતાના આ પત્રમાં મંત્રાલય દ્રારા સ્પષ્ટ કરી દીધુ છે કે એએઆઇ ના સંવિધાનના ઉલંઘન પર, કેન્દ્ર સરકારના નિયમોના વિરોધમાં જવા પર, ખોટી જાણકારી આપવા અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન દ્રારા બેન કરવાથી માન્યતા રદ કરી શકાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વર્લ્ડ આર્ચરી, ભારતીય ઓલંપિક એસોસિએસન પહેલા થી જ એએઆઇ ની ચુંટણીઓને માન્ય ગણીને એસોસિએશન પર થી પ્રતિબંધ હટાવી ચુક્યા છે. દિલ્હી હાઇકોર્ટના આદેશ પર ફેડરેશનની નવેસર થી ચુંટણી કરવા માટે કહેવાયુ હતુ. ડિસેમ્બર 2012 માં સ્પોર્ટસ કોડના ઉલંઘન બદલ એએઆઇની માન્યતાને રદ કરી દેવામાં આવી હતી. ભારતીય તીરંદાજીને ઓગષ્ટ 2019 માં વર્લ્ડ આર્ચરીએ બે જુથોની જુથબંધીને લઇને એઆઇએને સસ્પેન્ડ કરી દીધુ હતુ. જેમાં એક જૂથ દ્રારા દિલ્હીમાં અને બીજાએ ચંદિગઢમાં ચુંટણી કરાવી હતી. જે આંતરરાષ્ટ્રીય સંસ્થાના દિશાનિર્દેશનોનુ સ્પષ્ટ ઉલંઘન હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">