AB de Villiers Retires એબી ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ , આઈપીએલમાં પણ નહીં રમે

AB de Villiers Announces Retirement દક્ષિણ આફ્રિકાના ધૂંઆધાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ લીગ ક્રિકેટને અલવિદા કહી દીધું

AB de Villiers Retires  એબી ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ , આઈપીએલમાં પણ નહીં રમે
AB de Villiers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 1:21 PM

AB de Villiers Announces Retirement દક્ષિણ આફ્રિકાના ધૂંઆધાર બેટ્સમેન એબી ડી વિલિયર્સે (AB de Villiers) ક્રિકેટને અલવિદા કહી દીધું છે. એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)ને અલવિદા કહી દીધું હતું પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડીએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. મતલબ કે હવે એબી ડી વિલિયર્સ ન તો આઈપીએલ (Indian Premier League)માં રમશે અને ન તો તે બિગ બેશ, પીએસએલ કે અન્ય કોઈ લીગમાં રમતા જોવા મળશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

એબી ડી વિલિયર્સે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. સન્યાસના ટ્વીટમાં ડી વિલિયર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં હિન્દીમાં પણ આભાર લખવામાં આવ્યું છે. ડી વિલિયર્સે લખ્યું, ‘મારી સફર શાનદાર રહી છે, હવે મેં ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સે  (AB de Villiers)પોતાની આખી T20 કારકિર્દીમાં 9424 રન બનાવ્યા છે. ડી વિલિયર્સ (AB de Villiers )ના બેટમાં 4 સદી, 69 અડધી સદી ફટકારવામાં આવી છે. 340 T20 મેચોમાં તેની બેટિંગ એવરેજ 37.24 હતી જે ખરેખર પ્રશંસનીય છે. મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા ડી વિલિયર્સે તેની ટી20 કારકિર્દીમાં 436 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે 230 કેચ પણ લીધા હતા.

ડી વિલિયર્સ (AB de Villiers )ની નિવૃત્તિ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) એક ઈમોશનલ ટ્વીટ કર્યું હતું. આરસીબીએ લખ્યું, ‘એબી ડી વિલિયર્સે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. એક યુગનો અંત. એબી તારા જેવું કોઈ નથી. અમે તમને RCB (Royal Challengers Bangalore)માં ખૂબ જ યાદ કરીશું. તમે ચાહકો માટે જે કર્યું તે ટીમ માટે પ્રેમ. હેપી રિટાયરમેન્ટ લેજેન્ડ.

આ પણ વાંચો :IND vs NZ, 2nd T20I, LIVE Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">