વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશે, ICC એ પોતાના કારણો સામે કર્યા, હવે અંતિમ નિર્ણય સરકાર લેશે

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં તેના અંગે ICC ના સીઇઓ ડેવ રિચર્ડસને પ્રતિક્રિયા આપી છે. રિચર્ડસનના અનુસાર, બંને ટીમો આઇસીસીના કરાર સાથે સંકળાયેલી છે. જેથી મોટી ટુર્નામેન્ટોમાં મેચ રમવી આવશ્યક છે. ડેવ રિચર્ડસને સ્પષ્ટ કર્યું કે, આઇસીસી ટુર્નામેન્ટો માટે તમામ સભ્ય દેશની ટીમે હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે ટૂર્નામેન્ટની તમામ […]

વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશે, ICC એ પોતાના કારણો સામે કર્યા, હવે અંતિમ નિર્ણય સરકાર લેશે
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:49 AM

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં તેના અંગે ICC ના સીઇઓ ડેવ રિચર્ડસને પ્રતિક્રિયા આપી છે. રિચર્ડસનના અનુસાર, બંને ટીમો આઇસીસીના કરાર સાથે સંકળાયેલી છે. જેથી મોટી ટુર્નામેન્ટોમાં મેચ રમવી આવશ્યક છે.

ડેવ રિચર્ડસને સ્પષ્ટ કર્યું કે, આઇસીસી ટુર્નામેન્ટો માટે તમામ સભ્ય દેશની ટીમે હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે ટૂર્નામેન્ટની તમામ મેચ તમામ ટીમમે આવશ્યક રીતે રમવાની રહેશે. જો તેઓ તેમ કરશે નહીં તો સામેની ટીમને બે અંક આપી દેવામાં આવશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો : હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

ભારતે 16 જૂનના પાકિસ્તાન સામેની મેચનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને જેના માટે મેનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ન રમવા માટેનો નિર્ણય કર્યો છે. પરંતુ ICC દ્વારા તેને માન્ય રાખવામાં આવ્યું નથી.

ICC ના વલણને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ યોગ્ય ગણાવ્યો નથી. અને તેમણે કહ્યું છે કે, આ મુદ્દે નિર્ણય સરકારે લેવાનો રહેશે. જો સરકાર રમવાની પરવાનગી આપશે તો ચોક્કસથી રમવામાં આવશે. પરંતુ આ રીતે આઇસીસી અનુસાન લગાવી શકે નહીં.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે પણ તેના પર રોષ વ્યક્ત કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમનારી મેચ પહેલાં જ બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘણો વિવાદ સામે આવી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">