કોરોનાએ દીધો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , BCCIએ રદ્દ કરી બે દેશો સાથેની સિરીઝ

  બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કોરોનાવાયરસના કારણે ટીમ ઇન્ડિયાનો આગળનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત કર્યો છે. શુક્રવારે કહ્યું કે, ભારતીય ટીમ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે નહિ. 24 જૂનથી શ્રીલંકાના પ્રવાસે ભારત 3 વનડે અને T-20ની સીરિઝ રમવાનું હતું. જ્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ 3 વનડે રમવાની હતી. બંને દેશ વચ્ચે આ સીરિઝ 22 […]

કોરોનાએ દીધો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો  , BCCIએ રદ્દ કરી બે દેશો સાથેની સિરીઝ
http://tv9gujarati.in/corona-ae-didho-…ia-ne-moto-zatko/ ‎
Follow Us:
| Updated on: Jun 12, 2020 | 1:50 PM

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કોરોનાવાયરસના કારણે ટીમ ઇન્ડિયાનો આગળનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત કર્યો છે. શુક્રવારે કહ્યું કે, ભારતીય ટીમ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે નહિ. 24 જૂનથી શ્રીલંકાના પ્રવાસે ભારત 3 વનડે અને T-20ની સીરિઝ રમવાનું હતું. જ્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ 3 વનડે રમવાની હતી. બંને દેશ વચ્ચે આ સીરિઝ 22 ઓગસ્ટથી રમાવવાની હતી.

શ્રીલંકાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનો જૂન-જુલાઇમાં પ્રવાસ હવે શેડ્યૂલ મુજબ આગળ વધશે નહિ. અમને BCCI દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે અત્યારે પ્રવાસ કરવો સુરક્ષિત નથી.” તેથી ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને T-20 સીરિઝ રમી શકશે નહીં. જોકે, પ્રવાસ રદ કરવામાં આવ્યો નથી. જોકે સરકારની મંજૂરી બાદ જ ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે માહિતી  અનુસાર, સરકારની મંજૂરી મળે તો ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ કરી શકે છે. BCCIએ આ માહિતી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ઈ-મેલ પર આપી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સીરિઝ અગાઉ જ  રદ્દ થાય તેવી અપેક્ષા હતી કારણકે ભારતીય ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી નથી. અને પ્રેક્ટિસ શરૂ થયા પછી પણ ખેલાડીઓ મેચ ફિટનેસ મેળવવા માટે ચારથી છ અઠવાડિયા લેશે. હાલમાં વિદેશ યાત્રા પર પણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ શક્ય ન હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">