પાકિસ્તાનની બેંક્સ જ ઈમરાન ખાન અને પાક. સરકારથી છે નારાજ, કહ્યું ‘સુધરી જાઓ નહીંતર થઈ જઈશું કંગાળ’

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની સરકારથી પાકિસ્તાનની મોટા ભાગની બેંક્સ નારાજ થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે.  પાકિસ્તાનની મોટા ભાગની બેંક્સ સરકાર પાસે માગ કરી રહી છે કે તેઓ આતંકવાદીઓને મદદ કરવાનું બંધ કરે નહીંતો આગામી દિવસોમાં પાકિસ્તાન સંપૂર્ણ રીતે કંગાળ થઈ જશે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાની બેંક્સના સંગઠને સરકારને કહ્યું છે કે તેઓ […]

પાકિસ્તાનની બેંક્સ જ ઈમરાન ખાન અને પાક. સરકારથી છે નારાજ, કહ્યું 'સુધરી જાઓ નહીંતર થઈ જઈશું કંગાળ'
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 11:58 AM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની સરકારથી પાકિસ્તાનની મોટા ભાગની બેંક્સ નારાજ થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. 

પાકિસ્તાનની મોટા ભાગની બેંક્સ સરકાર પાસે માગ કરી રહી છે કે તેઓ આતંકવાદીઓને મદદ કરવાનું બંધ કરે નહીંતો આગામી દિવસોમાં પાકિસ્તાન સંપૂર્ણ રીતે કંગાળ થઈ જશે.

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાની બેંક્સના સંગઠને સરકારને કહ્યું છે કે તેઓ આતકીઓને ફંડિંગ કરવાનું અને હવાલા કારોબાર પર રોક લગાવે. પાકિસ્તાનના બેંકર્સને ડર છે કે જો પાકિસ્તાન સરકાર આતંકવાદીઓને મદદ કરવાનું બંધ નહીં કરે તો બેંક કંગાળ થઈ જશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખતા પાકિસ્તાનની બેક્સ જ હવે સરકાર સામે થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે સરકાર આ વિષય પર જો જલ્દીથી કોઈ યોગ્ય પગલું નહીં લે તો દેશના વિદેશી રોકાણ પર તેની વિપરીત અસર જોવા મળશે.

જો પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી કાઢીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તો ત્યાં વિદેશી રોકાણ શૂન્ય બરાબર થઈ જશે.

પાકિસ્તાની બેંક્સે કહ્યું છે કે સરકારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની સૂચનાઓ પ્રમાણે કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા FATF કહી ચૂક્યું છે કે પાકિસ્તાન આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાનને FATF ચેતવણી પણ આપી ચૂક્યું છે કે જો ઓક્ટોબર, 2019 સુધી પાકિસ્તાન જો 27 માગો પર કામ નહીં કરે તો તેને ગ્રેમાંથી બ્લેક લિસ્ટમાં નાખી દેવાશે.

[yop_poll id=1799]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">