સરકાર પુલવામા હુમલાને લઈને કરી રહી છે કાર્યવાહીનો રોડમેપ તૈયાર, PM મોદીએ કહ્યું ‘પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લઈશું’

મોદી સરકાર હવે પુલવામા હુમલાને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે. હાલ ગુહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેના રોડમેપ વિશે વાતચીત કરી હતી. TV9 Gujarati   આ બાજુ રાજનીતિક દાવપેટ રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને દબોચવાનો એક પણ મોકો ભારત જવા દેવા માગતું નથી. ઈસ્લામિક યુનિયન જે 57 દેશનું […]

સરકાર પુલવામા હુમલાને લઈને કરી રહી છે કાર્યવાહીનો રોડમેપ તૈયાર, PM મોદીએ કહ્યું 'પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લઈશું'
Follow Us:
| Updated on: Feb 24, 2019 | 4:47 AM

મોદી સરકાર હવે પુલવામા હુમલાને લઈને પોતાની રણનીતિ બનાવવામાં લાગી છે. હાલ ગુહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેના રોડમેપ વિશે વાતચીત કરી હતી.

TV9 Gujarati

આ બાજુ રાજનીતિક દાવપેટ રમીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનને દબોચવાનો એક પણ મોકો ભારત જવા દેવા માગતું નથી. ઈસ્લામિક યુનિયન જે 57 દેશનું બનેલું છે તે આઈઓસી(ઓેર્ગાનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન)માં પણ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનને પુલવામા મુદ્દે ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીમાં પણ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વડાપ્રધાન મોદીએ કેવી રીતે આ પરિસ્થિતિને પહોંચવા માટે રોડ-મેપ તૈયાર કરવો તેને લઈને ચર્ચા કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાકિસ્તાનને સબક શિખવવા માટે ભારત હવે ડિપ્લોમેટીક સાથે મિલિટ્રી કાર્યવાહી કરવાના સંકેત આપી રહ્યું છે. પાકિસ્તાન સામે કેવી રીતે કાર્યવાહી કરવી તેને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ગૃહમંત્રી રાજનાથસિંહે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ રાજનાથસિંહે વડાપ્રધાન મોદી સાથે એક કલાક સુધી કેવી રીતે કાર્યવાહી થઈ શકે તેના રોડમેપ વિશે વાત કરી છે. આમ ભારત આંતરરાષ્ટ્રીય કૂટનીતિની સાથે સેનાની કાર્યવાહી કરે તેવા સંકેત મળી રહ્યાં છે.

પુલવામા હુમલાને લઈને લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો છે અને નક્કર કાર્યવાહીની દેશમાંથી માગ ઉઠી રહી છે. શનિવારે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં એક ટૉક શૉમાં લોકોને કહ્યું કે ‘માં ભવાની પર ભરોસો રાખો. પાકિસ્તાન પાસેથી એક એક આંસુનો બદલો લેવામાં આવશે.’ તેમણે કહ્યું કે આ આતંકવાદની ફેક્ટ્રી પર અમે તાળું મારી દઈશું.

[yop_poll id=1749]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">