BCCI પુલવામા શહીદોના પરિવારને વધુ એક મદદ કરશે, IPLના ઉદ્ધાટન સમરોહમાં પણ જોવા મળશે તેની અસર

ભારતમાં ક્રિકેટની દિવાનગી એક હદ્દ કરતાં વધુ છે. જેને જોતાં તેને હવે દેશના સુરક્ષા જવાનોને મદદ કરવામાં પણ પાછળ નથી રહેવા માંગતું. BCCIએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં BCCIના અધિકારી ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રથમ […]

BCCI પુલવામા શહીદોના પરિવારને વધુ એક મદદ કરશે, IPLના ઉદ્ધાટન સમરોહમાં પણ જોવા મળશે તેની અસર
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 21, 2019 | 11:01 AM

ભારતમાં ક્રિકેટની દિવાનગી એક હદ્દ કરતાં વધુ છે. જેને જોતાં તેને હવે દેશના સુરક્ષા જવાનોને મદદ કરવામાં પણ પાછળ નથી રહેવા માંગતું. BCCIએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારની મદદ માટે આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે.

એટલું જ નહીં BCCIના અધિકારી ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રથમ મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલી મેચ રમાશે. BCCIના અધિકારીએ કહ્યું કે, સીઓએએ આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો : ગોવાના મુખ્યમંત્રી પર્રિકરની સ્થિતિ નાજુક, સંકટમાં ગોવા સરકાર, ભાજપે પણ યોગ્ય વિકલ્પ શોધવાની શરૂ કરી તૈયારી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ તરફ BCCIએ પહેલાં જ સીઓએએ આઈપીએલનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ન કરી તેની રકમ આર્મી વેલ્ફેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે, આઈપીએલના ઉદ્ઘાટન સમરોહનું ગત વર્ષે બજેટ 15 કરોડ રૂપિયા આસપાસ હતું. હવે નિર્ણય કરાયો છે કે, BCCI આ રકમ વધારી રૂ. 20 કરોડ રૂપિયા આપશે.

IPL-2019ની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. આ વર્ષની પહેલી મેચના શરૂઆતના દિવસે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને મેચમાં હાજર રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">