પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણ એઈમ્સમાં દાખલ, જાણો કોણે પ્રસાદ ખવડાવ્યો હતો

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને ઋષિકેશ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સારી છે. બાબા રામદેવે તેમની તબિયત અંગે જણાવ્યું કે, કોઇ વ્યક્તિ જન્માષ્ટમીનો પ્રસાદ લઇને આચાર્ય બાલકૃષ્ણ પાસે આવ્યો હતો. આ પણ વાંચોઃ VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા […]

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણ એઈમ્સમાં દાખલ, જાણો કોણે પ્રસાદ ખવડાવ્યો હતો
Follow Us:
| Updated on: Aug 23, 2019 | 5:32 PM

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને ઋષિકેશ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની તબિયત સારી છે. બાબા રામદેવે તેમની તબિયત અંગે જણાવ્યું કે, કોઇ વ્યક્તિ જન્માષ્ટમીનો પ્રસાદ લઇને આચાર્ય બાલકૃષ્ણ પાસે આવ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: લતા મંગેશકરના ગીત જાણીતી રાનૂ નામની મહિલા હિમેશ રેશમિયા સાથે SONG ગાશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે ખાધા બાદ તેમને ચક્કર આવવા લાગ્યા અને બેભાન થઇ ગયા હતા. જો કે તે બાદ તેમને એમ્સમાં લાવવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામા આવી. તેમના બ્લડ, યુરિન, ઇસીજી સહિતના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા. તેમને માત્ર ફૂડ પોઇઝનીંગ થયું હોવાનું ડોક્ટર્સનું કહેવું છે. હાલ તેમની તબિયત સારી છે. જો કે 24 કલાક તેમને ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">