તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?

ભારતની સરકારી એર લાઈન્સ એર ઈન્ડિયા પર દેવુ વધી રહ્યું છે. સરકારી કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાની ચેનલને જણાવ્યું કે કંપનીને જૂન મહિના સુધીમાં કોઈએ ખરીદી નહીં તો કંપની બંધ થઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

તો શું જૂન મહિનામાં બંધ થઈ જશે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા?
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 5:01 PM

ભારતની સરકારી એર લાઈન્સ એર ઈન્ડિયા પર દેવુ વધી રહ્યું છે. સરકારી કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે એક ખાનગી મીડિયાની ચેનલને જણાવ્યું કે કંપનીને જૂન મહિના સુધીમાં કોઈએ ખરીદી નહીં તો કંપની બંધ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પણ વાંચો :   આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રચ્યો આ મોટો ઈતિહાસ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા દેવુ કરી રહેલી કંપની છે. કંપનીના 12થી નાના વિમાનોને ચલાવવા માટે મૂડીની જરુર છે જ્યારે સરકાર આ કંપનીને જ વેચવા ઈચ્છે છે. આ અંગે સરકાર ગમે ત્યારે પત્ર જાહેર કરી શકે છે જેમાં એર ઈન્ડિયાનો અમુક હિસ્સો વેચવાની વાત હોય. જો કે બજારમાં એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોઈ ખરીદનાર નહીં મળે તેવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે અમે અત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં કંપનીનું પરિચાલન કરી રહ્યાં છીએ. વધારેમાં વધારે જૂન મહિના સુધી અમે આ સ્થિતિને જાળવી રાખીએ શકી તેમ છીએ. જો સમય સુધી કોઈ ખરીદનાર ના મળ્યો તો અમારે દુકાન બંધ કરવી પડશે. આ સિવાય તેઓએ જણાવ્યું કે અમે સરકારની પાસે પરિચાલન ચાલુ રાખવા માટે 2400 કરોડ રુપિયાની ગેરંટી આપવાની માગણી કરી હતી જેમાંથી સરકારે ફક્ત 500 કરોડ રુપિયા આપવાની હા પાડી છે. ઉલ્લેખનીય છે કે આ માહિતી એર ઈન્ડિયાના એક અધિકારીએ આપી છે કંપની દ્વારા કોઈ આધિકારીક આવી જાહેરાત કરવામાં આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">