સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

સંસદના શિયાળુ સત્રની શરૂઆત 18 નવેમ્બરથી થઈ શકે છે. 13 ડિસેમ્બર સુધી સત્ર ચાલી શકે છે. આ અંગે સંસદીય મામલા સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સંસદિય સમિતિના વડા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંસદ સત્રની તારીખ નક્કી કરાઈ છે. આવતા સપ્તાહમાં આ અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના […]

સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 10:17 AM

સંસદના શિયાળુ સત્રની શરૂઆત 18 નવેમ્બરથી થઈ શકે છે. 13 ડિસેમ્બર સુધી સત્ર ચાલી શકે છે. આ અંગે સંસદીય મામલા સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સંસદિય સમિતિના વડા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંસદ સત્રની તારીખ નક્કી કરાઈ છે. આવતા સપ્તાહમાં આ અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સત્રમાં વિવિધ ખરડાઓ ઉપરાંત, સરકાર બે મહત્ત્વના જાહેરનામાને કાયદામાં પરિવર્તિત કરવા વિચારી રહી છે. પ્રથમ ઓર્ડિનેન્સ સપ્ટેમ્બરમાં જારી કરાયો હતો. જેનાથી આવક વેરા ધારા, 1961માં કરેલા સુધાર કરવા દેશમાં ઊભી થયેલી આર્થિક મંદીને રોકવા અને વૃદ્ધિ દરમાં વધારો કરવા નવા અને ઘરેલું ઉત્પાદન એકમો અને કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ ઘટાડવા નિર્ણય લેવાશે. તો ઈ-સિગારેટ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોનું નિર્માણ, સ્ટોરેજ સહિતના મુદ્દે સરકાર કાનૂન બનાવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">