શું Sourav Ganguly પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે ? જાણો ભાજપનો જવાબ

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાજપ પ્રચાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. તે કોઇ મોટી રથયાત્રા હોય કે પીએમ મોદીની  રેલી હોય. તેમજ સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે Sourav Ganguly પીએમ મોદીની યોજાનારી રેલીમાં ભાગ લઈ શકે છે. 

શું Sourav Ganguly પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની રેલીમાં હાજર રહેશે ? જાણો ભાજપનો જવાબ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 03, 2021 | 6:52 PM

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાજપ પ્રચાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. તે કોઇ મોટી રથયાત્રા હોય કે પીએમ મોદીની  રેલી હોય. તેમજ સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે Sourav Ganguly પીએમ મોદીની યોજાનારી રેલીમાં ભાગ લઈ શકે છે.  ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને  પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 7 માર્ચે પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીની મોટી રેલીમાં ભાગ લે તેવી સંભાવના છે. જો કે આ અંગે  ભાજપે કહ્યું છે કે તે ગાંગુલી પર નિર્ભર છે કે તેઓ રેલીમાં આવવા માંગે છે કે નહીં.

કોલકતામાં ભાજપના પ્રવક્તા શામિક ભટ્ટાચાર્યએ પત્રકારોને જણાવ્યું હતું કે જો પૂર્વ ભારતીય કેપ્ટન તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રેલીમાં ભાગ લેવાનું વિચારે છે તો તેમનું આ કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવશે.

ડિસેમ્બર માસમાં Sourav Ganguly  ને સામાન્ય હાર્ટ એટેક આવ્યા બાદ  ત્રણ દિવસ હોસ્પિટલમાં ગાળ્યા બાદ  હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, સૌરવ ગાંગુલીને તાજેતરમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી.  ત્યારબાદ તેમની અવરોધિત ધમનીઓમાં સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યો હતો.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

ભાજપે કહ્યું છે કે આપણે જાણીએ છીએ કે હવે સૌરવ ઘરે આરામ કરી રહ્યો છે. તેમનું સ્વાસ્થ્ય અને સ્થિતિને ધ્યાનમાં રાખીને તે જો રેલીમાં જોડાવાનું વિચારે તો તેમનું ખૂબ જ સ્વાગત કરવામાં આવશે. લોકોને તે ગમે તેવું લાગે છે. જે રેલીમાં આવશે તેમને પણ ખૂબ ગમશે. પરંતુ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી. સૌરવ ગાંગુલીએ આ વિષય પર કંઇ કહ્યું નથી. તેમજ અત્યાર સુધી આ વાતને  લઇને માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">