‘INS સુમિત્રા પર કેનેડિયન નાગરિક અક્ષયને લઈ જવો કેટલું યોગ્ય?’ કોંગ્રેસે દાવો કરીને ભાજપ પાસે માગ્યો જવાબ

બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીએ ભુતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે INS વિરાટનો ખાનગી ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ ગુરૂવારે તેના ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યો જેમા બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર ભારતીય યુધ્ધ જહાજ INS સુમિત્રા પર સવાર હતા. આ પોસ્ટ દ્વારા તેમેણે વડાપ્રધાન નરેન્દ્ર […]

'INS સુમિત્રા પર કેનેડિયન નાગરિક અક્ષયને લઈ જવો કેટલું યોગ્ય?' કોંગ્રેસે દાવો કરીને ભાજપ પાસે માગ્યો જવાબ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: May 10, 2019 | 10:11 AM

બુધવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીએ ભુતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે INS વિરાટનો ખાનગી ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો.

કોંગ્રેસ નેતા દિવ્યા સ્પંદનાએ ગુરૂવારે તેના ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યો જેમા બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર ભારતીય યુધ્ધ જહાજ INS સુમિત્રા પર સવાર હતા. આ પોસ્ટ દ્વારા તેમેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અંગે કરેલ ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દિવ્યા સ્પંદનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અક્ષય કુમારને ટેગ કરીને કરેલ ટ્વીટમાં લખ્યું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડિયન નાગરિક અક્ષય કુમારને પોતાની સાથે INS સુમિત્રા પર લઇ ગયા હતા.”

https://twitter.com/divyaspandana/status/1126444665975201794

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉતારેલા આ સંત પાસે છે 3 કરોડની જંગી મિલકત, તેમ છતાં નથી તેમની પાસે પાન કાર્ડ

કોંગ્રેસે દાવો કરતા કહ્યું કે નેવીના પૂર્વ અધિકારીના જણાવ્યા મૂજબ રાજીવ ગાંધી 10 દિવસ વેકેશન માટે નહીં પરંતુ સરકારી કામે ગયા હતા. પૂર્વ નૌસેના અધિકારી દ્વારા એવો પણ ખૂલાસો કરાયો કે રાજીવ ગાંધી જ્યારે જહાજ પર યાત્રા કરવા ગયા ત્યારે તેઓ એકલા જ ગયા હતા. તેમની સાથે પરીવારનું કોઈ પણ સભ્ય આવ્યું નહોતું. આમ હવે વડાપ્રધાન મોદીના નિવેદન પર વિવિધ ખૂલાસો થઈ રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">