West Bengal :કોરોના રસી સર્ટિફિકેટ પરથી દૂર કરાયો પીએમ મોદીનો ફોટો, મમતા બેનર્જીએ પોતાનો ફોટો લગાવ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં રસીકરણના પ્રમાણપત્ર પરથી પીએમ મોદી (PM Modi) નો ફોટો હટાવી દીધી છે. હવે સર્ટિફિકેટમાં મમતા બેનર્જીનો ફોટો મૂકવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના ફોટા પહેલાં તે સ્થળે પીએમ મોદી (PM Modi)નો ફોટો મૂકવામાં આવી રહ્યો હતો.

West Bengal :કોરોના રસી સર્ટિફિકેટ પરથી દૂર કરાયો પીએમ મોદીનો ફોટો, મમતા બેનર્જીએ પોતાનો ફોટો લગાવ્યો
પશ્ચિમ બંગાળમાં કોરોના રસી સર્ટિફિકેટ પરથી દૂર કરાયો પીએમ મોદીનો ફોટો
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 11:11 PM

West Bengal : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં રસીકરણના પ્રમાણપત્ર પરથી પીએમ મોદી (PM Modi) નો ફોટો હટાવી દીધી છે. હવે સર્ટિફિકેટમાં મમતા બેનર્જીનો ફોટો મૂકવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના ફોટા પહેલાં તે સ્થળે પીએમ મોદી (PM Modi)નો ફોટો મૂકવામાં આવી રહ્યો હતો. જેમાં સંદેશ લખવામાં આવ્યો હતો કે દવાઇ ભી ઓર કડાઈ ભી.

મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદ

West Bengal માં ત્રીજા તબક્કાના રસીકરણની શરૂઆત થયા પછી પીએમ મોદીનો ફોટો પ્રમાણપત્રમાંથી હટાવી દેવાયો છે. આ તબક્કામાં, 18-44 વર્ષની વયના લોકોને કોરોના સામે રસી આપવામાં આવી રહી છે. પીએમ મોદી (PM Modi) નો ફોટો નીકાળીને તેમાં પોતાના ફોટો સર્ટિફિકેટમાં મૂકવો મમતા બેનર્જી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હકીકતમાં, મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવાદ જોવા મળ્યો છે. જેમાં તાજેતરની West Bengal  ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેન્દ્ર સરકાર પાસે મફતમાં રસી આપવા  માંગ કરી હતી

પીએમ મોદી (PM Modi) ના ફોટાને બદલે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ફોટો સાથેનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી દરમિયાન પણ પીએમ મોદીના પ્રમાણપત્ર પરના ફોટા અંગે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીનો ફોટો ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે મમતા બેનર્જી સતત કેન્દ્ર સરકાર પર રસીના વિતરણમાં પક્ષપાતનો આરોપ લગાવી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તેમને જરૂરીયાત મુજબની રસી પૂરી પાડતી નથી. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પાસે મફતમાં રસી આપવા પણ માંગ કરી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">