બોટાદની ગઢડા બેઠક પર કેસરિયો લહેરાયો, ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો
બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 23 હજારથી વધુ મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા. તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો, તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો. સાથે જ […]
બોટાદની ગઢડા બેઠક ઉપર પણ કેસરિયો લહેરાયો છે. અહીં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે બાજી મારી છે અને કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને પછડાટ આપી છે. આત્મારામ પરમાર 23 હજારથી વધુ મતોની સરસાઈ સાથે વિજેતા બન્યા. તેમણે આ ભવ્ય જીતનો શ્રેય કાર્યકરો અને સરકારના કામને આપ્યો, તો કોંગ્રેસે ઉમેદવાર મોહન સોલંકીએ હારનો સ્વીકાર કર્યો હતો. સાથે જ ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ જીતનો શ્રેય મતદારોને આપ્યો.
આ પણ વાંચો: મોરબી બેઠક પર કોંગ્રેસની હાર, કોંગ્રેસના ઉમેદવારે જનતાના જનાદેશને સ્વિકાર્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો