Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હી હિંસાની નિંદા કરી, કહ્યું હિંસા અસામાજિક તત્વોનું કૃત્ય

ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે ખેડૂતોના નામ પર જે કરવામાં આવ્યું તે અસામાજિક તત્ત્વોનું કૃત્ય હતું.

Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હી હિંસાની નિંદા કરી, કહ્યું હિંસા અસામાજિક તત્વોનું કૃત્ય
File Photo Trivendra Singh Rawat
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 27, 2021 | 3:58 PM

Uttarakhand ના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તેમજ કહ્યું કે ખેડૂતોના નામ પર જે કરવામાં આવ્યું તે અસામાજિક તત્ત્વોનું કૃત્ય હતું. ભારત વિકાસ પરિષદ આયોજિત સામુહિક વંદે માતરમ ગાન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા Uttarakhandના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે સંબોધનમાં કહ્યું કે ‘ ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોના નામ પર અસામાજિક તત્ત્વોએ જે કૃત્ય કર્યું તે યોગ્ય નથી.

તેમણે કહ્યું જે લોકો ૨૬ જાન્યુઆરી પર્વ પર આવું પગલું ઉઠાવે તે ખેડૂત ના હોય શકે. આ પ્રકારની ઘટના આપણા બધા માટે ચિંતાનો વિષય છે. રાવતે કહ્યું કે આ પ્રકારની કોઈ ઘટના ના ઘટે તે માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અરાજકતા ફેલાવનાર અને હિંસાના ના જોડાયેલા ખેડૂતોને અમે નમન કરીએ છીએ.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં જે પણ થયું તેનાથી ખેડૂત ભાઈઓ સમજી ગયા છે. આ પ્રકારથી સરકારી સંપત્તીને નુકશાન પહોંચાડવાનો કોઈ તર્ક ના હોઈ શકે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદા સંપૂર્ણ પણે ખેડૂતના સમર્થનમાં છે. તેમજ આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના વ્યાપક હિત માટે પ્રતિબદ્ધ છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">