કાશી, અયોધ્યા અને ગોરખપુર લશ્કર-એ-તૈયબાના નિશાના પર! થઈ શકે છે મોટો હુમલો

બાલાકોટ એર સ્ટ્રાઈક અને ત્યારબાદ કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ભારતમાં આતંકવાદી હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી, ભગવાન રામનું અયોધ્યા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું શહેર ગોરખપુર લશ્કરના નિશાના પર છે. આ સ્થાનો પર આતંકવાદી હુમલા કરવાની જેને જવાબદારી સોંપી […]

કાશી, અયોધ્યા અને ગોરખપુર લશ્કર-એ-તૈયબાના નિશાના પર! થઈ શકે છે મોટો હુમલો
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 12:12 PM

બાલાકોટ એર સ્ટ્રાઈક અને ત્યારબાદ કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ભારતમાં આતંકવાદી હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી, ભગવાન રામનું અયોધ્યા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું શહેર ગોરખપુર લશ્કરના નિશાના પર છે. આ સ્થાનો પર આતંકવાદી હુમલા કરવાની જેને જવાબદારી સોંપી છે તેણે તાજેતરમાં વારાણસીની રેકી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળના જનકપુર જિલ્લાના ધનસરામાં રહેતા બિહારના મધુબની જિલ્લાના બલકટવામાં રહેતા આતંકવાદી મોહમ્મદ ઓમર મદનીની આ વર્ષે માર્ચ અને મે મહિનામાં કાશી અને અન્ય સ્થળોએ બીજા નેપાળી યુવકો સાથે મુલાકાત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મદની ઉત્તર પ્રદેશના લશ્કરના સ્લીપર સેલ્સને સક્રિય કરવામાં વ્યસ્ત છે જેથી કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકાય. ઈન્ટેલિજન્સ ઇનપુટ મુજબ મદનીએ સ્લીપર સેલ અને ફરાર આતંકવાદીઓને મોટા વિસ્ફોટ કરવા સૂચના આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઈનપુટ રિપોર્ટ બાદ ગુપ્તચર એજન્સીની તકેદારી વધારી દેવામાં આવી છે. વારાણસીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ ઈનપુટના આધારે સ્થાનિક પોલીસને વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">