ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ રાહુલ અને પ્રિયંકા ઉતર્યા રસ્તા પર, અજય કુમાર લલ્લુની યુપી પોલીસે કરી ધરપકડ
ઉતરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવાની ઘટનાની નિંદા કરી શર્મનાક ગણાવી છે. કોંગ્રેસે કહ્યું કે જો ઉત્તરપ્રદેશની યોગી સરકાર એમ વિચારતી હોય કે ધરપકડ કરીને તેઓ ખેડૂતોનો અવાજ દબાવી દેશે તો આ અમનો ભ્રમ છે.
કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારના ત્રણેય ખેડૂત કાયદાઓને રદ્દ કરવાની માંગ સાથે શુક્રવારે દેશભરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખેડૂત અધિકાર દિવસ મનાવી રહી છે. ખેડૂત અધિકાર દિવસ અંતર્ગત કોંગ્રેસ દેશભરમાં વિવિધ રાજ્યોના રાજભવન અને કેન્દ્ર શાસિત પ્રદેશોના LG આવાસનો ઘેરાવ કરી રહી છે.
દિલ્હીમાં LG આવાસને ઘેરવાની રેલીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા જોડાયા. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો જોડાયા.
Shri @RahulGandhi & Smt. @priyankagandhi join Delhi Congress workers on their march to LG's house as part of the Kisan Adhikar Divas. #SpeakUpForKisanAdhikar pic.twitter.com/d5kGxol5i0
— Congress (@INCIndia) January 15, 2021
दिल्ली: कृषि कानूनों के खिलाफ अपना विरोध जताने के लिए कांग्रेस नेता राहुल गांधी और प्रियंका गांधी उपराज्यपाल के आवास का घेराव करने के लिए राज निवास की ओर बढ़ते हुए। #FarmLaws pic.twitter.com/u832pBTn0k
— ANI_HindiNews (@AHindinews) January 15, 2021
ઉત્તરપ્રદેશમાં જય કુમાર લલ્લુની ધરપકડ ઉત્તરપ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાયકર્તાઓ રસ્તા પર ઉતર્યા અને રાજભવનને ઘેરવાનો પ્રયત્ન કર્યો. રાજભવનને ઘેરવા દરમિયાન ઉત્તરપ્રદેશ પોલીસે રાજયના કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુની ધરપકડ કરી. ધરપકડ કરવામાં આવતા અજય કુમાર લલ્લુએ કહ્યું કે ભાજપા સરકાર અમને આંદોલન કરવાથી અને રેલી કરવાથી રોકી રહી છે. અજય કુમાર લલ્લુએ કહ્યું કે ગત રાત્રિથી જ એમના ઘરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. સાથે જ એમણે કહ્યું કે ભાજપા સરકાર એ જાણી લે કે આ દેશ ખેડૂતોનો છે, મૂડીવાદીઓની જાગીર નથી. ખેતી અને ખેડૂતો પર ગુંડાગિરી સહન કરવામાં નહીં આવે. એમણે કહ્યું સરકારે કાળા ખેડૂત કાયદાઓ પાછા લેવા જ પડશે.
भाजपा सरकार हमें आंदोलन से, राजभवन मार्च से रोक रही है। बीते रात से ही मेरे घर को छावनी में तब्दील कर दिया गया है।
भाजपा सरकार समझ ले यह किसानों का देश है, पूंजीपतियों की जागीर नहीं।
खेती – किसानी पर डकैती नहीं सहेंगे। सरकार को काले कृषि कानून वापस लेने होंगे। pic.twitter.com/NxNAfi0udg
— Ajay Kumar Lallu (@AjayLalluINC) January 15, 2021
कदम – कदम पर लड़े है तुमसेकदम – कदम पर लड़ेंगे तुमसे
इस दमन से हम डरने वाले नहीं है, किसानों के हक़ – अधिकार की लड़ाई अंतिम सांस तक लड़ेंगे। खेती – किसानी को हम लूटने नहीं देंगे, मोदी सरकार को काले कृषि कानून वापस लेने होंगे।
जय किसान जय कांग्रेस pic.twitter.com/pg7SkgC3iO
— Ajay Kumar Lallu (@AjayLalluINC) January 15, 2021
કોંગ્રેસે અજય કુમારની ધરપકડની નિંદા કરી ઉતરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવાની ઘટનાની નિંદા કરી શર્મનાક ગણાવી છે. કોંગ્રેસે કહ્યું કે જો ઉત્તરપ્રદેશની યોગી સરકાર એમ વિચારતી હોય કે ધરપકડ કરીને તેઓ ખેડૂતોનો અવાજ દબાવી દેશે તો આ અમનો ભ્રમ છે. અન્નદાતાનો અવાજ તાનાશાહી સરકાર ક્યારેય બંદ નહીં કરી શકે.
उत्तर प्रदेश कांग्रेस अध्यक्ष को पुलिस द्वारा हिरासत में लिया जाना निंदनीय व शर्मनाक कृत्य है। आदित्यनाथ सरकार अगर सोचती है कि वो हिरासत में लेकर किसानों की आवाज का दमन कर लेगी तो ये उसकी गलत सोच है।
अन्नदाता की आवाज तानाशाह शासक कभी रोक नहीं पाये हैं।#SpeakUpForKisanAdhikar pic.twitter.com/FK42xwmLAp
— Congress (@INCIndia) January 15, 2021