1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 3:18 PM

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ પણ વાંચો :   જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું

હોટેલ ટ્રાઈડેંટમાં ત્રણેય પાર્ટીઓના નેતા દ્વારા ગઠબંધનના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. આ બાજુ ઉદ્ધવ ઠાકરેએ પણ કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે મેં ક્યારેય રાજ્યના નેતૃત્ત્વ કરવા અંગે વિચાર્યું નહોતું. હું સોનિયા ગાંધીને ધન્યવાદ આપવા માગું છું. અમે એકબીજા પર વિશ્વાસ રાખીને દેશને નવી દિશા આપી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરદ પવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી ગઠબંધનના ત્રણ સભ્યો આજે રાજ્યપાલને મળશે. મુંબઈના શિવાજી પાર્કમાં 1 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ સમારંભ યોજવામાં આવશે. જો ગઠબંધનની સરકારમાં બેે ડેપ્યુટી સીએમ રહેશે. જેમાં કોંગ્રેસના બાલા સાહેબ થોરાટ તો એનસીપીના જયંત પાટીલનો સમાવેશ થાય છે. આમ શીવસેનાને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે તો કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને ઉપ-મુખ્યમંત્રીના પદ આપવામાં આવ્યા છે. સંજ્ય રાઉતે કહ્યું કે આ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની જાહેરાત સમયે મીડિયાને કહ્યું કે ત્રણ પૈડાવાળી સરકાર ચાલશે કેવી રીતે? આમ આ સરકારનું ભવિષ્ય તો આવનારો સમય જ નક્કી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">