ચૂંટણી પંચ બાદ ટ્વિટરની ટીમ પણ આવી હરકતમાં, યોગી આદિત્યનાથ સહિતના આ નેતાઓના ટ્વિટને કર્યા ડિલીટ

ચૂંટણી પંચ બાદ હવે સાંપ્રદાયિક નિવેદનોને લઈને ટ્વિટર પણ હરકતમાં આવ્યું છે. ટ્વિટરે કાર્યવાહી કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓના 34 ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. ટ્વિટર ઈન્ડિયા પણ ચૂંટણી પંચ બાદ હરકતમાં આવ્યું છે અને સાંપ્રદાયિક રીતે તણાવ ઉભા કરતા નેતાઓના ટ્વિટ પર લગામ કસી રહ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ […]

ચૂંટણી પંચ બાદ ટ્વિટરની ટીમ પણ આવી હરકતમાં, યોગી આદિત્યનાથ સહિતના આ નેતાઓના ટ્વિટને કર્યા ડિલીટ
Follow Us:
| Updated on: Apr 17, 2019 | 11:04 AM

ચૂંટણી પંચ બાદ હવે સાંપ્રદાયિક નિવેદનોને લઈને ટ્વિટર પણ હરકતમાં આવ્યું છે. ટ્વિટરે કાર્યવાહી કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓના 34 ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે.

ટ્વિટર ઈન્ડિયા પણ ચૂંટણી પંચ બાદ હરકતમાં આવ્યું છે અને સાંપ્રદાયિક રીતે તણાવ ઉભા કરતા નેતાઓના ટ્વિટ પર લગામ કસી રહ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ મુસ્લિમ લીગને લઈને એક ટ્વિટ કરતા તેમાં ‘વાયરસ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દના ઉપયોગના લીધે મુસ્લિમે લીગે પણ વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને ટ્વિટર ઈન્ડિયા હરકતમાં આવ્યું છે અને આ વિવાદાસ્પદ ટ્વિટને જ હટાવી દીધું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ટ્વિટર ઈન્ડિયાએ માત્ર યોગી આદિત્યનાથ જ નહીં પણ એકસાથે 34 ટ્વિટ પર એકશન લીધું છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ, MLA મનજિંદર સિંહ સિરસા, અભિનેત્રી કોયના મિત્રાનો પણ સમાવેશ થાય છે. ટ્વિટર ઈન્ડિયાએ કાર્યવાહી કરીને આ ટ્વિટને ભારતમાં દેખાતા જ બંધ કરી દીધા છે અથવા તો તેને સાઈટ પરથી હટાવી લીધા છે.

આ ઉપરાંતની કાર્યવાહીમાં ટ્વિટરે અમુક નેતાઓના તો ટ્વિટ પર તો ટ્વિટ કરવાને લઈને જ પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ આમ ટ્વિટર ઈન્ડિયા ટીમ પણ નેતાઓ પર સકંજો કસી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">