સી આર પાટીલની પસંદગીથી ભાજપનો સ્પષ્ટ સંદેશ, નાત, જાત, કોમ, સંપ્રદાય કે સમુદાય વોટબેંક ના હોઈ શકેઃ વિષ્ણુ પંડ્યા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે સી આર પાટીલની વરણી થતાની સાથે જ અનેક સમીકરણો બાબતે ચર્ચા થઈ રહી છે. ત્યારે જાણો પદ્મશ્રી, વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યાના મતે, કયા કારણોસર સી આર પાટીલની કરાઈ છે પ્રમુખપદે વરણી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદે સી આર પાટીલની વરણી થતાની સાથે જ અનેક સમીકરણો બાબતે ચર્ચા થઈ રહી છે. ત્યારે જાણો પદ્મશ્રી, વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યાના મતે, કયા કારણોસર સી આર પાટીલની કરાઈ છે પ્રમુખપદે વરણી