તેજપ્રતાપ યાદવ ગાંજાનો નશો કરીને ઘાઘરા ચોલી પહેરીને રાધા બની જતા: ઐશ્વર્યાનો આરોપ
લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા પર તેમની પત્નીએ એક આરોપ લગાવ્યો છે. ઐશ્વર્યા રાયે તેજપ્રતાપ યાદવ પર આરોપ લગાવ્યો કે તેજપ્રતાપ પોતાને શિવનો અવતાર માને છે. Web Stories View more Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ […]
લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા પર તેમની પત્નીએ એક આરોપ લગાવ્યો છે. ઐશ્વર્યા રાયે તેજપ્રતાપ યાદવ પર આરોપ લગાવ્યો કે તેજપ્રતાપ પોતાને શિવનો અવતાર માને છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જાણો દેશના દિગ્ગજ મહિલા નેતા સુષ્મા સ્વરાજનો જીવન પરિચય
ઐશ્વર્યાએ કહ્યું કે તેજપ્રતાપ ગાંજાનો નશો કરે છે. નશો કર્યા બાદ ઘાઘરો ચોલી પહેરીને રાધા બને છે અને નાચે છે. જણાવી દઈએ કે તેજપ્રતાપ અને ઐશ્વર્યા રાય વચ્ચે કોર્ટમાં તલાકનો કેસ ચાલી રહ્યો છે. આ બાબતે કોર્ટમાં ખુલાસો કરીને ઐશ્વર્યાએ આ વાત કહીં.
ઐશ્વર્યાએ કંટાળીને આ વાતની ફરિયાદ રાબડી દેવીન પણ કરી હતી. જો કે પરિવારથી પણ કોઈ મદદ મળી શકી નહોતી. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન મે, 2018ના રોજ થયા હતા અને 5ન મહિના બાદ તલાકનો કેસ તેજપ્રતાપે કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેજપ્રતાપે ગાંજા બાબતના આરોપ વિશે કહ્યું કે ગાંજો તો ભોલેબાબાનો પ્રસાદ છે તો તેને કેવી રીતે ના પાડી શકાય? ઐશ્વર્યાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેજપ્રતાપ ગાંજાના નશામાં એવું કહે છે કે ‘કૃષ્ણ હી રાધા હૈ રાધા હી કૃષ્ણ હૈ’. ઐશ્વર્યા હાલ પોતાના જ સાસરામાં રહે છે અને તેમણે ફેમિલી કોર્ટ પાસેથી પ્રોટેક્શન ઓફ વિમેન અગેન્સ્ટ ડોમેસ્ટીક વાયરલેંસ, 2005ના સેક્શન 26 અંતગર્ત સુરક્ષા માગી છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]