SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ કેમ ન ભર્યું ઉમેદવારી ફોર્મ ? કેમ થયા નારાજ ?

SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયા નારાજ થયા છે. કોંગ્રેસમાંથી ટિકિટ મળી પણ ઉમેદવારી ફોર્મ ધાર્મિક માલવિયાએ ન ભર્યું.

| Updated on: Feb 06, 2021 | 5:01 PM

SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયા નારાજ થયા છે. કોંગ્રેસમાંથી ટિકિટ મળી પણ ઉમેદવારી ફોર્મ ધાર્મિક માલવિયાએ ન ભર્યું. વોર્ડ નંબર-3માંથી કોંગ્રેસમાંથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી હતી. PAAS નેતા ધાર્મિક માલવિયાએ ફોર્મ ભરવાનો ઇન્કાર કર્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">