SURAT : પૂર્વ ડે.મેયર નિરવ શાહની ટિકિટ કપાવવાની સંભાવના, સમર્થકોમાં નારાજગી

SURAT : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સુરતમાં વિરોધ થયો છે. 3 ટર્મ અને 60 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિર્ણય સામે વિરોધ છે.

| Updated on: Feb 02, 2021 | 6:58 PM

SURAT : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સુરતમાં વિરોધ થયો છે. 3 ટર્મ અને 60 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાના નિર્ણય સામે વિરોધ છે. મનપાના પૂર્વ ડે.મેયર નિરવ શાહના સમર્થનમાં લોકો એકત્રિત થયા હતા. નિરવ શાહ છેલ્લા ત્રણ ટર્મથી વોર્ડ નં-10થી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી નિરવ શાહની ટિકિટ કપાવવાની સંભાવના છે. જેથી નિરવ શાહનું નામ કાપવાની શક્યતાથી તેના સમર્થનોમાં નારાજગી છવાઇ છે.

 

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">