કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે હવે વિધાનસભાના સ્પીકરે જ નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે 15 બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી પર ચુકાદો આપી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, સ્પીકર નિયમો પ્રમાણે સ્વતંત્ર રીતે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે […]

કર્ણાટકમાં કોઈ ચમત્કાર જ કુમારસ્વામીની સરકાર બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ
karnataka
Follow Us:
| Updated on: Jul 17, 2019 | 10:36 AM

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે હવે વિધાનસભાના સ્પીકરે જ નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે 15 બળવાખોર ધારાસભ્યોએ કરેલી અરજી પર ચુકાદો આપી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી બળવાખોર ધારાસભ્યોને રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, સ્પીકર નિયમો પ્રમાણે સ્વતંત્ર રીતે ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના આ ચુકાદા પ્રમાણે હવે ગુરુવારે જ કર્ણાટક સરકારે વિશ્વાસ મત સાબિત કરવાનો રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે, બળવાખોર ધારાસભ્યોને વિશ્વાસના મત સમયે વિધાનસભામાં જવા માટે કોઈ દબાણ કરી શકાશે નહીં. તેઓ વિધાનસભામાં જવા માટે સ્વતંત્ર છે. મહત્વનું છે કે બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર રાજીનામું ન સ્વીકારતા હોવાના આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો બીજીતરફ કર્ણાટકની કુમારસ્વામી સરકારનું સંકટ વધી ગયું છે. કુમારસ્વામીની સરકાર પડી ભાંગે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આવતીકાલે સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. જો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર થશે, તો આવા સંજોગોમાં સરકારને બહુમત માટે 104 ધારાસભ્યોની જરૂર હશે. જે તેમની પાસે નથી. જેથી આ સંજોગોમાં સરકાર પડી જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો વિધાનસભા અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવશે તો પણ ગૃહમાં વિશ્વાસનો મત મેળવવા સરકારને બહુમત માટે 104 મત જોઈશે. જે તેમની પાસે ન હોવાથી સરકાર પડી ભાંગશે. અને જો સરકાર પડી ભાંગશે તો, ભાજપ રાજ્યપાલ વજુ વાળાને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે. બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે- જો સરકાર પડી જશે તો તેઓ 3 દિવસમાં જ ભાજપની સરકાર બનાવશે.

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">