કોરોનાના વાઈરસના લીધે સુપ્રીમ કોર્ટેનો નિર્ણય, ફક્ત અરજન્ટ કેસની જ સુનાવણી

કોરાનાના લીધે હવે સુપ્રીમ કોર્ટે પણ સતકર્તા દાખવી છે. સુપ્રીમ કોર્ટ કોરોના વાઈરસની ભીતિના લીધે હવે માત્ર એ જ મામલાઓની સુનાવણી કરશે જે ખૂબ જ મહત્વના હોય. સુપ્રીમ કોર્ટની અધિસૂચના અનુસાર, કોરોના વાઈરસ મહામારીના લીધે સુપ્રીમ કોર્ટનું કામકાજ ફક્ત અરજન્ટ મામલાઓ સુધી જ સીમિત રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

કોરોનાના વાઈરસના લીધે સુપ્રીમ કોર્ટેનો નિર્ણય, ફક્ત અરજન્ટ કેસની જ સુનાવણી
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:50 AM

કોરાનાના લીધે હવે સુપ્રીમ કોર્ટે પણ સતકર્તા દાખવી છે. સુપ્રીમ કોર્ટ કોરોના વાઈરસની ભીતિના લીધે હવે માત્ર એ જ મામલાઓની સુનાવણી કરશે જે ખૂબ જ મહત્વના હોય. સુપ્રીમ કોર્ટની અધિસૂચના અનુસાર, કોરોના વાઈરસ મહામારીના લીધે સુપ્રીમ કોર્ટનું કામકાજ ફક્ત અરજન્ટ મામલાઓ સુધી જ સીમિત રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

CAA Protests jamia hinsa par aavtikale supreme court ma thase sunavani

આ પણ વાંચો :  કોરોના વાઈરસ કયા દેશમાંથી ફેલાયો? ચીને આ દેશની સેના પર લગાવી દીધો આરોપ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત કોર્ટે જારી કરેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે વાઈરસના ફેલાય તે માટે સંબંધિત અરજીકર્તાઓ સિવાય કોઈપણ વ્યક્તિ કોર્ટરૂમમાં પ્રવેશી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને તેની સંખ્યા 81 સુધી પહોંચી ગયી છે. ભારત સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે 81 કેસમાં 64 લોકો ભારતીય છે. 16 ઈટલીના છે જ્યારે એક કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જે લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેના સંપર્કમાં આવેલાં તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ રીતે 4 હજારથી વધારે લોકોની તપાસ કરાઈ છે. આ ઉપરાંત ભારત સરકાર 42,296 લોકોને ભારત પરત લાવી છે અને તેમાંથી 2559 લોકોમાં કોરોના વાઈરસના લક્ષણ દેખાયા છે. 522 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 17 વિદેશી નાગરિક છે. આમ સુપ્રીમ કોર્ટે પણ અધિસૂચના જારી કરી દીધી છે અને તે સોમવારથી લાગુ થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">