અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ના કર્યુ તે હવે સ્મૃતિ ઈરાની કરશે, આ પ્રકારે લોકોની સેવા કરવા માટે કરી તૈયારી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા 15 વર્ષમાં અમેઠીમાં જે કામ નથી કર્યુ તે કામ હવે સ્મૃતિ ઈરાની કરશે. તેઓ અમેઠીમાં તેમનું ઘર બનાવશે અને તેના માટે તેમને ગૌરીગંજમાં તે જમીન પણ જોઈ લીધી છે. તેમને કહ્યું કે અમેઠી હવે તેમનું નિવાસ સ્થાન હશે અને તે લોકો માટે […]

અમેઠીમાં રાહુલ ગાંધીએ જે ના કર્યુ તે હવે સ્મૃતિ ઈરાની કરશે, આ પ્રકારે લોકોની સેવા કરવા માટે કરી તૈયારી
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 9:54 AM

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા 15 વર્ષમાં અમેઠીમાં જે કામ નથી કર્યુ તે કામ હવે સ્મૃતિ ઈરાની કરશે. તેઓ અમેઠીમાં તેમનું ઘર બનાવશે અને તેના માટે તેમને ગૌરીગંજમાં તે જમીન પણ જોઈ લીધી છે.

smiriti

તેમને કહ્યું કે અમેઠી હવે તેમનું નિવાસ સ્થાન હશે અને તે લોકો માટે હાજર રહેશે. રાહુલ ગાંધીએ વર્ષ 2004થી 2019ની ચૂંટણી પહેલા લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. વર્ષ 1999માં સોનિયા ગાંધી પણ આ સીટ પરથી જીત્યા હતા.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમેઠી સીટ પર સતત જીત્યા પછી ગાંધી પરિવારે તેમનું ઘર બનાવવાનું વિર્ચાયુ નથી પણ તે તેમના પ્રવાસ દરમિયાન અતિથિ ગૃહમાં રહેતા હતા. પોતાના લોકસભા ક્ષેત્રમાં ઘર બનાવવાનો સ્મૃતિ ઈરાનીનો નિર્ણય આ વાતનું સ્પષ્ટ સંકેત છે કે તે આગામી વર્ષોમાં અમેઠીની સાથે સંબંધ રાખવા માટેની ઈચ્છા ધરાવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્મૃતિ ઈરાની તેમના 2 દિવસના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે નામદાર લોકો અમેઠીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા પછી 5 વર્ષ પછી ખોવાઈ જાય છે અને અમેઠીના લોકો દિલ્હી સુધી તેમને શોધે છે. તેમને વધુમાં કહ્યું કે અમેઠીના લોકોએ નામદારોની વિદાય કરીને વિકાસને પસંદ કર્યો છે. એક સામાન્ય પરિવારના સભ્યને અમેઠીએ તક આપી છે. હું પુરી ઈમાનદારીથી સેવા કરીશ.

આ પણ વાંચો: અફગાનિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ બે ખેલાડીઓની કરી આલોચના

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">