શું ગલવાનની ઘાટીમાં 100 ચીની સૈનિકોનો ખાત્મો ભારતની સેનાએ બોલાવ્યો? ચીનનાં દુભાયેલા નેતાએ ખોલી પોલ

ભૂતપૂર્વ સામ્યવાદી નેતા અને સરકારથી અંસતુષ્ટ નેતાનાં પૂત્ર જિયાન્લી યાંગે દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં ચીન તરફે 100 જેટલા સૈનિકોનાં મોત નિપજ્યા છે. જણાવવું રહ્યું કે 15 જૂનનાં રોજ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારત તરફે 20 જેટલા જવાનો શહિદ થયા હતા તો ચીનનાં 35 જેટલા સૈનિકોનાં મોત થયા હતા. વોશીંગ્ટન પોસ્ટમાં પોતાનું મંતવ્ય આપતા […]

શું ગલવાનની ઘાટીમાં 100 ચીની સૈનિકોનો ખાત્મો ભારતની સેનાએ બોલાવ્યો? ચીનનાં દુભાયેલા નેતાએ ખોલી પોલ
http://tv9gujarati.in/shu-glavan-ghati…neta-e-kholi-pol/
Follow Us:
| Updated on: Jul 06, 2020 | 2:45 PM

ભૂતપૂર્વ સામ્યવાદી નેતા અને સરકારથી અંસતુષ્ટ નેતાનાં પૂત્ર જિયાન્લી યાંગે દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં ચીન તરફે 100 જેટલા સૈનિકોનાં મોત નિપજ્યા છે. જણાવવું રહ્યું કે 15 જૂનનાં રોજ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારત તરફે 20 જેટલા જવાનો શહિદ થયા હતા તો ચીનનાં 35 જેટલા સૈનિકોનાં મોત થયા હતા. વોશીંગ્ટન પોસ્ટમાં પોતાનું મંતવ્ય આપતા તેમણે જણાવ્યું હતું કે બેજીંગને ડર છે કે તેણે તેના સૈનિકોને ગુમાવી દીધા છે. અને તે પણ તેમના શત્રુ કરતા વધારેની સંખ્યામાં. આંકડો એટલે જાહેર નથી થઈ રહ્યો કે તેનાથી અશાંતીનો માહોલ બની શકે છે અને કોમ્યુનિષ્ટ પાર્ટીનું શાસન દાવ પર લાગી જાય તેમ છે.

Yang Jianli

ચીન તરફે સર્જાયેલી ખુંવારીને લઈને હજુ સુધી કોઈ અધિકૃત દાવો કરવામાં નથી આવ્યો. ચીનનાં મરવા વાળા સૈનિકોની વાત કરીએ તો ચીને પણ તેનો સીધો સ્વીકાર હજુ સુધી નથી કર્યો. ત્યાં સુદી કે ચીનનાં મોટા ન્યૂઝ પેપર પીએલએ ડેઈલી અને પીપલ્સ ડેઈલીએ તો ગલવાન ઘાટીની ઘટનાની જાણ પણ નોહતી કરી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

    જો કે આ ઘટના સંદર્ભમાં દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓએ ચીનનાં 35 સૈનિકોનાં મોતની માહિતિની પુષ્ટી કરી હતી, ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિઅને આ સંદર્ભો કોઈ પણ ટિપ્પણી કરી નોહતી અને આટલી ખુંવારીનાં આંકડા સ્વીકાર્યા નોહતા. જો કે સચ્ચાઈ એ છે કે ચીનનાં પક્ષે પણ મોટી કેજ્યુઅલ્ટી નોંધાઈ છે જો કે તેના સાચા આંકડા બહાર નથી આવ્યા. ચાઈના એમ પણ તેને કોઈ દિવસ સ્વીકાર કરશે નહી અને 100 ચીની સૈનિકોનાં ગલવાન ઘાટીમાં મોત અંગેની સચ્ચાઈ પર પડદો હજુ પડેલો છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">