Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી

Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.

Sharad Pawar in Hospital: પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શરદ પવારને હૉસ્પિટલમાં ખસેડાયા, 31 માર્ચે થશે સર્જરી
Sharad Pawar
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 29, 2021 | 4:13 PM

Sharad Pawar in Hospital: એનસીપી ચીફ શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. એનસીપી નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને શરદ પવારની તબિયત ખરાબ થવાની જાણકારી આપી છે. શરદ પવારને 31 માર્ચે ફરી એડમિટ કરવામાં આવશે અને એક સર્જરી પણ કરવામાં આવશે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

નવાબ મલિકે ટ્વીટ કર્યુ કે એનસીપી ચીફ શરદ પવારની રવિવારે સાંજે તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને ચેક-અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હેલ્થ ચેક-અપ બાદ ખબર પડી કે તેમને ગાલ બ્લેડરમાં કંઈક તકલીફ છે. તેઓ પહેલેથી જ બ્લડ થીનર દવાઓ લઈ રહ્યા છે, જો કે આ સામે આવતા તેમણે બંધ કરી દીધું છે. આગામી 31 માર્ચના દિવસે તેમની એન્ડોસ્કોપી સર્જરી કરવામાં આવી હતી. શરદ પવારનો સાર્વજનિક કાર્યક્રમ આગામી સૂચના સુધી સ્થગિત છે. આપને જણાવી દઈએ કે હાર્ટની બિમારીવાળા લોકોને જિંદગીભર બ્લડ થીનર દવાઓનો ઉપયોગ કરવો પડે છે.

કેન્સરની જંગ જીત્યા છે

મહત્વપૂર્ણ છે કે એગ્રીકલ્ચર મિનિસ્ટર શરદ પવારે કેન્સર વિરુદ્ધ જંગ જીતી છે. વર્ષ 2004 લોકસભા ચૂંટણી દરમ્યાન તેમને કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ ઈલાજ માટે અમેરિકા ગયા હતા. જો કે ભારતના જ કેટલાક ડૉક્ટરો પાસેથી ઈલાજ કરાવવાની સલાહ આપીને તેમને પાછા મોકલી દીધા હતા. કેન્દ્રીય મંત્રી રહ્યા તે દરમ્યાન 36 વાર રેડિએશન ટ્રીટમેન્ટ લીધી હતી.

જાણકારી પ્રમાણે સવારે 9થી2 વાગ્યા સુધી શરદ મંત્રાલયમાં રહેતા હતા અને 2.30 વાગ્યે એપોલો હોસ્પિટલમાં કીમોથેરેપી લેતા હતા. એક સમયે ડૉક્ટરે હાર માની લીધી હતી અને કહ્યું હતુ કે તેમની પાસે માત્ર 6 મહીનાનો સમય વધ્યો છે. શરદ પવાર લોકોને તમાકુ ન ખાવાની સલાહ પણ આપે છે કારણ કે તેનાથી સૌથી વધારે કેન્સર થવાની આશંકા છે.

આ પણ વાંચો: West Bengal Assembly Election 2021: નંદીગ્રામ જીતવા મમતા બેનર્જીનો હોળીના દિવસે વ્હીલચેર પર રોડ શો

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">